1. Home
  2. Tag "resentment"

પ્રદુષણો ફેલાવતા ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી પીવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ એકમને બંધ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અપીલ સર્વોચ્ચ અદાલતે અપીલ ફગાવી નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ટકાઉ વિકાસના સિદ્ધાંતને યથાવત રાખતા અને પ્રદૂષિત ઉદ્યોગો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, લોકોને સ્વચ્છ હવા શ્વાસ લેવાનો, સ્વચ્છ પાણી પીવાનો અને રોગમુક્ત જીવન જીવવાનો અધિકાર […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકણ ન કરાતા નારાજગી

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ અંગે અધ્યાપકોના મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને મંડળના હોદેદારો સાથે પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ  કરવા જરૂરી સહમતી દર્શાવેલ હતી.  મંડળના હોદેદારો સાથે તત્કાલીન શિક્ષણ મંત્રી , શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના […]

સ્કૂલમાં ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવાતા મહેબુબા મુફ્તીએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવડાવતો વિડીયો પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા ઉપર શેયર કરીને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.  જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર હિન્દુત્વનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં મહેબુબા મુફ્તીના આ નિવેદન સામે અનેક […]

દિયોદરની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ મામલતદાર કચેરીએ નારા લગાવ્યા

પાલનપુરઃ ઉનાળાના પ્રારંભથી જ બનાસકાંઠામાં પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીનો 10 ટકા જથ્થો બચ્યો નથી. બીજીબાજુ સુઝલામ-સુફલામની કેનાલોમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડુતો વિરોધ કરી રહ્યા છે. ઉનાળામાં જયાં પાકને પાણીની જરૂર હોય ત્યાં જ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા સિંચાઈ વિભાગ સામે ખેડૂતો લાલઘૂમ થયા છે.મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને ઢોલ […]

ખાનગી શાળાઓને આરટીઈની ફી 50 ટકા ચુકવવાના સરકારના નિર્ણયથી સંચાલકોમાં નારાજગી

અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓને ચુકવવામાં આવતી ફી મામલે  સરકારે 50 ટકા જ ફી ચૂકવવાના નિર્ણયથી ખાનગી શાળા સંચાલકો ચિંતિત બન્યા છે. કેટલાક જિલ્લાશિક્ષણાધિકારીઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીદીઠ 50 ટકા જ ફી ચુકવવામાં આવશે એવી જાણ કરાઇ હોવાનો દાવો કરાયો છે. જો 50 ટકા જ ફી ચૂકવવામાં આવે તો શાળાઓને થનારી સમસ્યાઓ અંગે […]

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં સ્ટોપેજ નહીં અપાતા નારાજગી

આણંદઃ કેવેડિયા કોલોની યાને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે જનશતાબ્દી એકસપ્રેસ ટ્રેન મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પહેલા દિવસે માત્ર સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ સમાં નડિયાદ અને આણંદ રેલ્વે સ્ટેશન પર માત્ર સ્વાગત કરવા પુરતું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. હરખ પદુડા નેતાઓએ સ્વાગત કરીને સંતોષ માન્યો હતો. પરંતુ કાયમી સ્ટોપેજ ન […]

ગીરમાં સિંહ દર્શન માટે સાવજોની પજવણી મુદ્દે હાઈકોર્ટે નોંધાવી નારાજગી

સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી […]

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ […]

કાશ્મીરમાં શ્રમિકોની હત્યાથી બિહારમાં રોષઃ કાશ્મીરની જવાબદારી બિહારીઓને સોંપવાની માંગણી

દિલ્હીઃ કાશ્મીરમાં એક પછી એક બિહારી શ્રમજીવીઓની હત્યાથી લોકોમાં શોકની સાથે ગુસ્સો ફેલાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે યુવાનોની ગોળીમારીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર બુહારના ચાર નાગરિકોની હત્યા થઈ ચુકી છે. આ મુદ્દા ઉપર બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કાશ્મીરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code