1. Home
  2. Tag "Resignation"

રોહિત અને કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને શરૂ થઈ અટકળો

ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી રાજીનામાની જાહેરાત કરતા ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ હવે ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હજુ સુધી બીસીસીઆઈ દ્વારા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોને બનાવવા તેને લઈને કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ગિલ અને […]

ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે આપ્યું રાજીનામું, નવા કોચ માટે પ્રક્રિયા શરૂ કરાશે

ન્યુઝીલેન્ડે તાજેતરમાં પાકિસ્તાન સામેની ઘરઆંગણે T20 શ્રેણી 4-1થી અને ODI શ્રેણી 3-0થી જીતી હતી. તેમની આ જીત મહત્વપૂર્ણ છે કારણ કે તેમના ઘણા મુખ્ય ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવાને કારણે આ શ્રેણીમાં રમી શક્યા ન હતા. તે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું અને તે પહેલાં, ન્યુઝીલેન્ડે ભારતને પહેલીવાર ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ […]

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે વિવાદમાં આવતા રાજીનામું આપ્યું

પ્રમુખપદ સંભાળ્યાને 13 દિવસમાં રાજીનામું આપ્યુ કલેકટરને આપેલા રાજીનામામાં પારિવારિક કારણ દર્શાવાયુ પ્રદેશ કક્ષાએ આદેશ મળ્યા બાદ રાજીનામું આપ્યાની ચર્ચા ધોરાજીઃ  રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે એકાએક પ્રમુખપદેથી રાજીનામું આપી દીધુ છે. માત્ર 13 દિવસ પ્રમુખપદ સંભાળ્યા બાદ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે કલેકટરને આપેલા પત્રમાં અંગત પારિવારિક કારણોસર […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICCના CEO જ્યોફ એલાર્ડાઇસ પોતાના પદ પરથી રાજીનામું

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટી માહિતી બહાર આવી રહી છે. હકીકતમાં, ICCના ચીફ એક્ઝિક્યુટિવ (CEO) જ્યોફ એલાર્ડાઇસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, જ્યોફ એલાર્ડાઇસે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરવું મારા માટે એક વિશેષાધિકાર છે. […]

કેનેડામાં રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું

પોતાની ભારત વિરોધી નીતિઓ માટે પ્રખ્યાત કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 9 વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી હતા. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, “કેનેડાની લિબરલ પાર્ટી આપણા […]

કેનેડાના વડા પ્રધાન ટ્રુડો રાજીનામું આપી શકે છે, પાર્ટીમાં વિરોધ વધ્યો

ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે આ અઠવાડિયે લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્લોબ એન્ડ મેઇલ અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ટ્રુડો ક્યારે રાજીનામું આપશે તે સ્પષ્ટ નથી, પરંતુ બુધવારે મહત્વની બેઠક પહેલાં તેઓ રાજીનામું આપે તેવી અપેક્ષા છે. ટ્રુડો 2015થી […]

મહારાષ્ટ્ર: કેબિનેટમાં સ્થાન ન મળતા શિવસેનાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું

મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, ભોંડેકરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને કેબિનેટમાં સ્થાન આપવાનું વચન આપ્યું હતું. ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વ વિદર્ભ જિલ્લાઓના […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ, પરિણામોના બે દિવસ બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું

વિધાનસભા ચૂંટણીમાં હારના થોડા દિવસો બાદ નાના પટોલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા પટોલેએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ચૂંટણીમાં માંડ માંડ બે આંકડા સુધી પહોંચી શકી છે. તેને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. નાના પટોલેએ […]

કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ EVM મામલે બોલતા પહેલા રાજીનામું આપવું જોઈએઃ CM સરમા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીક છે કે, હિંદુઓમાં ભાગલા પાડીને રાજ્ય ચલાવી શકાય નહીં. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ટીકા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓને ઈવીએમ વિરુદ્ધ કોઈપણ નિવેદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code