1. Home
  2. Tag "Resignation"

રાજીનામાની માગણી અને મોદી સરકારના બે વિરોધાભાસી નિર્ણયઃ એક વિશ્લેષણ

નીટ પેપર લીકના મુદ્દે શરૂ થયેલા અને ધીમે ધીમે અન્ય બાબતો તરફ ફેલાવાનું જોખમ ધરાવતા કોકરોચ જનતા પાર્ટી – સીજેપીના આંદોલનને આગળ વધતું અટકાવવા સરકારે જે કંઈ કર્યું તેના મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે. સરકારને સમર્થન આપતો એક પક્ષ સરકારના પગલાને માસ્ટર સ્ટ્રોક ગણાવીને તેને આવકારે છે તો બીજો સમર્થક પક્ષ મોદી સરકારથી નારાજ છે. […]

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીના નેતાઓે હોટલમાં કરી હતી પાર્ટી!, વીડિયો વાયરલ

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર પર નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક વિરુદ્ધ લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામા બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. આંદોલન સફળ થયાના દાવા વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) ના નેતાઓનો એક હોટેલ પાર્ટીનો કથિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]

પહેલા શિક્ષણ મંત્રી રાજીનામું આપે, પછી NEET પર ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: ચોમાસુ સત્રના ત્રીજા દિવસે, બુધવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. વિપક્ષી મોરચાનું નેતૃત્વ કરતા ખડગેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે ત્યાં સુધી […]

કર્ણાટકના રાજકારણમાં ગરમાવો, સિદ્ધારમૈયા સીએમ પદ ઉપરથી રાજીનામુ આપશે

બેંગલોર, 28 મે 2026: કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકારમાં છેલ્લા કેટલાક સમયથી સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. દરમિયાન આજે આ સસ્પેન્શનનો અંત આવી ચુક્યો છે. આજે બપોરના સમયે સુદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીમાનું આપે તેવી શકયતા છે. બપોરના સમયે તેઓ રાજ્યપાલની ઓફિસમાં જઈને રાજીનામુ આપશે. આ પહેલા આજે સવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ […]

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી, 12 મે 2026: President Cyril Ramaphosa દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું છે કે તેઓ પદ પરથી રાજીનામું નહીં આપે. તેમની સામે સંસદમાં મહાભિયોગ પ્રક્રિયા ચાલી રહી છે. દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થાએ 2020 માં તેમના ફાર્મહાઉસમાંથી મોટી રકમના અઘોષિત યુએસ ડોલરની ચોરી થયાના ચુકાદા પછી આ પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ઘટનામાં, રામાફોસાના […]

નેપાળના રાજકારણમાં ભૂકંપ: સત્તા સંભાળ્યાના માત્ર 26 દિવસમાં ગૃહમંત્રીનું રાજીનામું

કાઠમંડુ, 22 એપ્રિલ 2026: નેપાળની નવનિર્મિત બાલેન શાહ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સરકારની રચનાના માત્ર 26 દિવસ બાદ જ ગૃહમંત્રી સુડાન ગુરુંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મની લોન્ડરિંગના કેસમાં વિવાદિત ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે નામ જોડાતા અને પક્ષમાં આંતરિક દબાણ વધતા ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. બીજી તરફ ઝેન-જીએ […]

મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસનું રાજીનામું

નવી દિલ્હી: મેસ્સી કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે રાજીનામું આપ્યું છે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે તેમનું રાજીનામું સ્વીકારવામાં […]

પ્રોપર્ટી ટેક્સ કૌભાંડના આરોપો વચ્ચે મદુરાઈના મેયરે પદ પરથી રાજીનામું આપ્યું

ચેન્નાઈ: કરોડો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સ કૌભાંડના આરોપો વચ્ચે મદુરાઈના મેયર અને ડીએમકે નેતા ઈન્દ્રાણી પોનવસંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વાસ્થ્ય કારણોસર તેમણે રાજીનામું આપ્યું હોવા છતાં, એક વિશેષ તપાસ ટીમ (SIT) હાલમાં મિલકત કરના રેકોર્ડમાં વ્યાપક હેરાફેરી સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહી છે. ઇન્દ્રાણીના પતિની ધરપકડ દરમિયાન, ઇન્દ્રાણીએ […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ જગદીપ ધનખડે સોમવારે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ ગણાવી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. જગદીપ ધનખડે પત્રમાં શું લખ્યું? જગદીપ ધનખડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાનો પત્ર પોસ્ટ કર્યો અને કહ્યું કે, “રાષ્ટ્રપતિ, હું સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું […]

AAP ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણ છોડવાની જાહેરાત

આમ આદમી પાર્ટીના ખારડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અનમોલ ગગન માને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમનું દિલ તૂટી ગયું છે પરંતુ તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ગગન માને કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. રાજીનામું સ્વીકારવું જોઈએ. આશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code