1. Home
  2. Tag "Resignation"

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICCના CEO જ્યોફ એલાર્ડાઇસ પોતાના પદ પરથી રાજીનામું

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટી માહિતી બહાર આવી રહી છે. હકીકતમાં, ICCના ચીફ એક્ઝિક્યુટિવ (CEO) જ્યોફ એલાર્ડાઇસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, જ્યોફ એલાર્ડાઇસે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરવું મારા માટે એક વિશેષાધિકાર છે. […]

કેનેડામાં રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું

પોતાની ભારત વિરોધી નીતિઓ માટે પ્રખ્યાત કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 9 વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી હતા. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, “કેનેડાની લિબરલ પાર્ટી આપણા […]

કેનેડાના વડા પ્રધાન ટ્રુડો રાજીનામું આપી શકે છે, પાર્ટીમાં વિરોધ વધ્યો

ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે આ અઠવાડિયે લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્લોબ એન્ડ મેઇલ અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ટ્રુડો ક્યારે રાજીનામું આપશે તે સ્પષ્ટ નથી, પરંતુ બુધવારે મહત્વની બેઠક પહેલાં તેઓ રાજીનામું આપે તેવી અપેક્ષા છે. ટ્રુડો 2015થી […]

મહારાષ્ટ્ર: કેબિનેટમાં સ્થાન ન મળતા શિવસેનાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું

મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, ભોંડેકરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને કેબિનેટમાં સ્થાન આપવાનું વચન આપ્યું હતું. ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વ વિદર્ભ જિલ્લાઓના […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ, પરિણામોના બે દિવસ બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું

વિધાનસભા ચૂંટણીમાં હારના થોડા દિવસો બાદ નાના પટોલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા પટોલેએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ચૂંટણીમાં માંડ માંડ બે આંકડા સુધી પહોંચી શકી છે. તેને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. નાના પટોલેએ […]

કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ EVM મામલે બોલતા પહેલા રાજીનામું આપવું જોઈએઃ CM સરમા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીક છે કે, હિંદુઓમાં ભાગલા પાડીને રાજ્ય ચલાવી શકાય નહીં. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ટીકા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓને ઈવીએમ વિરુદ્ધ કોઈપણ નિવેદન […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]

હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથીઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને સંબોધતા કહ્યું, “જ્યારે હું જેલમાં હતો ત્યારે ભાજપના લોકોએ પૂછ્યું હતું કે કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેઓએ વિપક્ષના તમામ લોકો પર કેસ દાખલ કર્યા. આજે દિલ્હીમાં અમે ઘણું કરી શકીએ છીએ કારણ કે અમે પ્રામાણિક છે આ લોકો અમારી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે […]

કાર્યકાળ શરૂ થયાના એક જ વર્ષમાં UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું

UPSCના ચેરમેન મનોજ સોનીએ કાર્યકાળ શરૂ કર્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે.. તેમણે 2023માં ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2029માં પુરો થવાનો હતો. જો કે તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, તેમણે 2017માં UPSCના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code