1. Home
  2. Tag "Resolution"

શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ સમય મર્યાદામાં કરવા સુચના આપી

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ફરિયાદોના નિરાકરણ માટે એક […]

ગૃહમંત્રાલય દ્વારા 40,880 જાહેર ફરિયાદો અને 1,864 અપીલોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને સરકારમાં પડતર કેસો ઘટાડવાના વિઝનથી પ્રેરિત થઈને, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય (MHA) સક્રિય સહભાગી તરીકે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે. ગૃહ મંત્રાલય અને તેની સંસ્થાઓ નવેમ્બર 2024 થી ઓગસ્ટ 2025 સુધી માસિક ધોરણે પેન્ડિંગ કેસ ઘટાડવા માટે સક્રિયપણે […]

વિકાસ સપ્તાહનો પ્રારંભ: ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ સાથે વિકસિત ભારતનો સંકલ્પ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાતની વિકાસયાત્રામાં જનભાગીદારીને જોડવા માટે તા. 7 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે આયોજિત […]

અફઘાનિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફનું આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને નાની ઉંમરે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે. એક નિવેદનમાં, યુનિસેફે ચેતવણી […]

ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત […]

નવા વર્ષમાં વજન ઘટાડવાનો સંકલ્પ લીધો છે? તો આ 3 આદતો તમને 2025માં સ્લિમ બનાવી દેશે

નવું વર્ષ 2025 આવી ગયું છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ આપણા માટે સુખ, સ્વાસ્થ્ય અને સફળતા લઈને આવે. આ સાથે નવા વર્ષ નિમિત્તે નવા વર્ષના સંકલ્પો લેવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં નવા વર્ષના દિવસે, લોકો તેમની કારકિર્દી, આરોગ્ય અને તેમના જીવનને સુધારવા માટે સંકલ્પો લે છે. આવી સ્થિતિમાં, […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા અંગેનો ઠરાવ પસાર કર્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ બુધવારે રાજ્યનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન સુરિન્દર સિંહ ચૌધરીએ બુધવારે વિધાનસભામાં જમ્મુ અને કાશ્મીર સંબંધિત બંધારણની કલમ 370 હેઠળ વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આરોગ્ય તથા શિક્ષણ પ્રધાન સકીના ઇટુએ દરખાસ્તનું સમર્થન કર્યું હતું. ગૃહમાં પ્રસ્તાવ રજૂ થતાં […]

ગાઝામાં યુદ્ધવિરામ માટે UNSCમાં પ્રસ્તાવ પસાર

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ તરફથી તમામ બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં 14 મત પડ્યા છે. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં, આ પ્રસ્તાવના સમર્થનમાં રશિયાએ ભાગ લીધો ન હતો. હમાસે આ પ્રસ્તાવને આવકારતા કહ્યું કે, તે સમજૂતી સુધી પહોંચવા માટે મધ્યસ્થી […]

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે […]

ફરીવાર સરકાર બનશે તો શું છે ભાજપાનો દેશમાં વિકાસ માટેનો રોડમેપ, જાણો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ વિવિધ સંસ્થાઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપાની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જો કે, 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે, લોકસભાની ચૂંટણીમાં કોણ જીતી રહ્યું છે. જો એનડીએની સરકાર બનશે તો ભાજપાએ સંપલ્પપત્રને પૂર્ણ કરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code