1. Home
  2. Tag "responsible"

નાસભાગ માટે જવાબદાર અધિકારિઓ પર કાર્યવાહી કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશના પ્રાર્થનાગરાજમાં બુધવારે સવારે વહેલા મહાકુંભમાં નાસભાગમાં 30 લોકોનું મોત થયા હતા. આ પછી, સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ (પીઆઈએલ) દાખલ કરવામાં આવ્યો છે. આ અરજીએ દેશભરમાંથી આવતા યાત્રાળુઓ માટે સુરક્ષા પગલાં અને માર્ગદર્શિકાઓના અમલીકરણની માંગ કરી છે. આ સાથે, ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારીએ દાખલ કરેલી […]

નક્લી એન્કાઉન્ટર કેસમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે શું લેવાય છે કાર્યવાહી?

મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેનું ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ પછી, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો, અને હવે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે આ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે. પણ આ પહેલો કિસ્સો નથી. […]

ડોક્ટરો સામે હિંસા થાય તો હોસ્પિટલના વડા જવાબદાર રહેશે

તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર […]

પેપર લીક જેવી ઘટનામાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારઓને આકરી સજા થશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં, મણિપુરની સ્થિતિ, NEET પેપર લીક જેવા મુદ્દાઓ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કામ અમે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તે જો કરવું હોત તો કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત. ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે 10 વર્ષથી સતત […]

રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલિયમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાશે, ઉચ્ચ અધિકારીઓની પણ થશે પૂછપરછ

અમદાવાદઃ ગત 25 મેના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં 25થી વધુ લોકો બળીને ભસ્મીભૂત થયા હતા. ગેમઝોનમાં હાજર લોકો એટલે હદે બળી ગયા હતા કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી હતી. આ ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં SITની બેઠક […]

ઈરાનના રાષ્ટ્રપતિના મોત માટે ખુદ ઈરાનને જવાબદાર ગણાવતું યુએન સિક્યુરિટી કાઉન્સિલ

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય છ લોકોના મોત થયા હતા. ઈરાન સરકારે તપાસમાં મદદ કરવા માટે અમેરિકાને વિનંતી કરી હતી. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સરકાર […]

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]

દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને 10-10 ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

Parenting Tips:જો બાળક રાત્રે ઊંઘતું નથી તો આ કારણો હોઈ શકે છે જવાબદાર

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે.સારી ઊંઘ લેવાથી તે દિવસભર એક્ટિવ રહેશે અને તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે, જેનાથી રોગોનું જોખમ પણ ઘટશે. પરંતુ ઘણી વખત બાળકો સારી રીતે ઊંઘતા નથી અને તેઓ આખી રાત કલાકો સુધી સૂવાનો પ્રયાસ કરે છે.યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે બાળકના શરીરમાં આળસ રહે છે.આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code