નિવૃત્તિ બાદ અજિંક્ય રહાણે હવે આ T20 લીગમાં રમશે, ટીમે કરી જાહેરાત
નવી દિલ્હી, 08 ઓગસ્ટ 2026: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે વિદેશી T20 લીગમાં રમવા જઈ રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે એવી વ્યાપક અટકળો હતી કે નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ અથવા કોમેન્ટ્રીમાં કારકિર્દી બનાવશે, પરંતુ તેમણે વ્યાવસાયિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેઓ ‘યુરોપિયન T20 પ્રીમિયર લીગ’ની પ્રથમ આવૃત્તિમાં ભાગ લેશે. તેઓ જે […]


