1. Home
  2. Tag "retirement"

જસ્ટિન ટ્રુડો પીએમ પદ છોડ્યા બાદ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે? આગામી ચૂંટણી નહીં લડે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં નહીં લડે. કેનેડામાં આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ તે નિર્ધારિત કરતાં વહેલા યોજાઈ શકે છે. બુધવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટુડોએ કહ્યું હતું કે, “હું આગામી ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. આ મારો પોતાનો નિર્ણય છે. આ નિવેદન એવા […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ધોની સહિત આ મહાન ખેલાડીઓની પરંપરાનું પાલન કર્યું

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષની ઉંમરે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. અશ્વિનને BGT 2024-25માં એડિલેડ ટેસ્ટ મેચમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું. તેને ભવિષ્યમાં તક મળશે કે નહીં […]

શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ધવને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી-20 મેચ રમી નવી દિલ્હી:  ભારતના અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને કહ્યું  હતું કે, તેણે 2010માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી તેણે ત્રણેય ફોર્મેટમાં રાષ્ટ્રીય […]

ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજાની પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના એક દિવસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

આર્મી ચીફ મનોજ પાંડેનો કાર્યકાળ 1 માસ લંબાવાયો, 30 જુન સુધી રહેશે પદ પર

કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. જનરલ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ 30 જૂન સુધી આ પદ પર રહેશે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, 1954ના નિયમ 16A (4) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ […]

T20 વિશ્વકપ પહેલા આ ઓલરાઉન્ડર ખેલાડીએ નિવૃત્તિની કરી જાહેરાત

નવી દિલ્હીઃ આગામી 2 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં ટી20 વિશ્વકપ શરૂ થઈ રહ્યો છે. આ પહેલા ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સીન વિલિયમ્સએ ટી20 ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પરાજ્ય બાદ વિલિયમ્સની નિવૃત્તિથી ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. જો કે, રિપોર્ટ […]

ભારતીય ક્રિકેટ ટીમનો કીપર દિનેશ કાર્તિક IPL બાદ નિવૃત્તિની જાહેરાત કરે તેવી શકયતા

મુંબઈઃ ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી ખેલાડી આગામી સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને RCB ટીમ ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ દિવસે પોતાના […]

1,000 મીટર સ્પીડ સ્કેટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન થોમસ ક્રોલે સ્પીડ સ્કેટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ચેમ્પિયન થોમસ ક્રોલે સ્પીડ સ્કેટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે તેઓ પાયલટ બનવા માટે સ્ટડી શરૂ કરશે. 31 વર્ષીય ક્રોલે બે વર્ષ પહેલા બેઈજિંગમાં કરિઅરનો સૌથી સારો અનુભવ મેળવ્યો હતો. જ્યાં તેઓ 1,000 મીટર સ્પીડ સ્કેટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા હતા. થોમસ ક્રોલ જણાવે છે કે, ‘ઓલિમ્પિક ટ્રોફી મારા માટે કરિઅરની સૌથી બેસ્ટ […]

મહારાષ્ટ્ર: બીજેપી નેતા નિલેશ રાણેએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ સક્રિય રાજનીતિથી દૂર જવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેમને રાજકારણમાં રસ નથી. નિલેશ રાણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ માહિતી આપી હતી. નિલેશ રાણેએ કહ્યું કે રાજકારણ છોડવાનું બીજું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ભાજપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code