ઈરાનથી 345 ભારતીય માછીમારો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા
નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: ઈરાનમાં ફસાયેલા 345 ભારતીય માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ચેન્નાઈ લાવવામાં આવ્યા છે. આ સ્થળાંતર આર્મેનિયા થઈને થયું હતું, જ્યાંથી તેમને ભારત લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ કામગીરીમાં સહયોગ બદલ આર્મેનિયન સરકાર અને તેમના સમકક્ષ આરત મિર્ઝોયાનનો આભાર વ્યક્ત કર્યો. સરકારી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 1,200થી વધુ […]


