1. Home
  2. Tag "return home"

ઈરાનથી 345 ભારતીય માછીમારો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: ઈરાનમાં ફસાયેલા 345 ભારતીય માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ચેન્નાઈ લાવવામાં આવ્યા છે. આ સ્થળાંતર આર્મેનિયા થઈને થયું હતું, જ્યાંથી તેમને ભારત લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ કામગીરીમાં સહયોગ બદલ આર્મેનિયન સરકાર અને તેમના સમકક્ષ આરત મિર્ઝોયાનનો આભાર વ્યક્ત કર્યો. સરકારી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 1,200થી વધુ […]

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા 8 ભારતીયોની વતન વાપસી, જણાવી આપવીતિ

મુંબઈ, 30 માર્ચ 2026: મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે 8 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે આર્મેનિયા થઈને મુંબઈ પરત ફર્યા છે. વતન પરત ફરેલા નાવિકોએ ઈરાનની જેલમાં વિતાવેલા 50 દિવસો અને મિસાઈલ હુમલાઓ વચ્ચે કાપેલા રસ્તાની કંપારી છૂટી જાય તેવી આપવીતી વર્ણવી છે. ઈરાનથી પરત ફરેલા ઓઈલર મસૂદ આલમે […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

દાહોદઃ 202 દિવસની લાંબી સારવાર બાદ મહિલા કોરોનાને અંતે મ્હાત આપી ઘરે પરત ફરી

  અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દાહોદમાં એક મહિલાએ 202 દિવસની સુધી કોરોના સામેની લાંબી લડાઈ બાદ કોરોનાને મ્હાત આપી હતી અને અંતે પોતાના ઘરે પરત ફરી હતી. મોતને હાથતાલી આપીને 200 દિવસ કરતા પણ વધારે સમય બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code