1. Home
  2. Tag "return"

ઘુસખણોર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને પરત ક્યારે મોકલાશે? સરકારને જનતાનો સવાલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રામ નવમીના દિવસે જહાંગીરીપુરીમાં થયેલી હિંસામાં પોલીસે ધમધમાટ તેજ કરી છે. દરમિયાન સમગ્ર પ્રકરણમાં બાંગ્લાદેશી મુસ્લિમોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભાજપ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની સંડોવણી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. દરમિયાન દેશમાં એક અંદાજ અનુસાર સમગ્ર દેશમાં ગેરકાયદે રીતે 2 કરોડ બાંગ્લાદેશીઓ વસવાટ કરી […]

બુંદેલખંડમાંથી 100 વર્ષ પહેલા ગુમ થયેલી યોગીની માતાજીની મૂર્તિ ભારત પરત લવાશે

લખનૌઃ કાશીમાં કેનેડાથી પરત લવાયેલી મા અન્નપુર્ણાની પ્રતિમા પછી હવે 8મી સદીની યોગીની દેવીની મૂર્તિ 100 વર્ષ બાદ બુંદેલખંડ લાવવામાં આવશે. આ મૂર્તિ લગભગ 100 વર્ષ પહેલા બાંદાના લોહારી ગામથી લંડન પહોંચી હતી. જેથી હવે તેની સરકારે પરત કરી છે. ભારતના હાઈ કમિશનએ મૂર્તિ ભારત લાવવાની જાણકારી આપી છે. બુંદેલખંડે શૌર્યની ગાથાઓ સાચવી રાખી છે […]

સૌરાષ્ટ્ર યુનિમાં 24 હજાર ડિગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફર્યા બાદ કોઈ લેવા આવ્યું નથી

રાજકોટઃ વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ ડિગ્રી. સર્ટી. લેવા માટે પદવીદાન માટેનું જરૂરી ફી સાથે ફોર્મ ભરતા હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મમાં પુરૂ સરનામું લખતા જ નથી અથવા ખોટૂં સરનામું લખે છે. બીજીબાજુ પદવિદાન સમારોહમાં હાજર રહ્યા ન હોય તેના વિદ્યાર્થીઓને એડી.રજિસ્ટરથી તેને આપેલા સરનામે ડિગ્રી સર્ટી મોકલવામાં આવે છે. પરંતુ સરનામું અધુરૂ […]

3 કૃષિ કાયદા પરત લેવાના મોદી સરકારના નિર્ણયનું અમેરિકી સંસદે કર્યું સ્વાગત

દિલ્હીઃ અમેરિકી સંસદસભ્ય એન્ડી લેવિને ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને જણાવ્યું હતું કે વિરોધના એક વર્ષ કરતાં વધુ સમય પછી ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યો તે જોઈને આનંદ થયો. આ દરમિયાન એન્ડી લેવિને કોર્પોરેટ હિતોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને […]

ત્રણેય કૃષિ કાયદા સંસદમાં પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ રાકેશ ટિકૈતે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગુરુ નાનક જયંતિના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાત બાદ તમામ મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કાયદો પાછો ખેંચવા મુદ્દે ખેડૂતોના આંદોલનમાં મોખરે રહેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે માત્ર જાહેરાતથી કંઈ થશે નહીં, જ્યાં સુધી આ કાયદા સંસદમાં રદ નહીં થાય […]

દિલ્હીઃ PM મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની કરી જાહેરાત, આંદોલન ખતમ કરવા ખેડૂતોને અપીલ

દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી અને લઘુત્તમ ટેકાના ભાવ (MSPs) અને ઝીરો બજેટ ફાર્મિંગની ભલામણ કરવા માટે બહુપક્ષીય સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. ગુરુ નાનક દેવજીના દેવ દિવાળી અને પ્રકાશ પર્વના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે ​​અહીં કહ્યું હતું કે તેઓ […]

MBBSના વિદ્યાર્થી પાસેથી બોન્ડની રકમ લઈને અસલ સર્ટી પરત કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં મફતમાં ભણતા વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ ગામડાંમાં કેટલાક સમય પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે. અને તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ લેવામાં આવે છે. જો તબીબી વિદ્યાર્થીઓ ગાંમડાંમાં સેવા આપવા ન માગતા હોય તો તેમણે બોન્ડ આપવા પડે છે.આ મામલે તબીબી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે વિવાદ જાગ્યો હતો.એમબીબીએસના વિદ્યાર્થીને તેના ઓરિજનલ સર્ટિફિકેટ […]

રાજકારણના દિગજ્જ ખેલાડી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનઃરાગમન ક્યારે થશે ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2022માં યોજાવાની છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં આવશે. અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલવા પક્ષનું […]

ટેલિવિઝન ક્ષેત્રે પાંચ વર્ષ બાદ જસ્સી એટલે કે મોનાસિંહની વાપસી, ક્રાઈમ શોનો બનશે હિસ્સો

મુંબઈઃ ટીવી જગતથી પાંચ વર્ષ સુધી ગાયબ રહેલી અભિનેત્રી મોનાસિંહ ફરીવાર પરત ફરી રહી છે. મોના વર્ષ 2016માં કવચ કાલી શક્તિયો સે નામની ટીવી સિરિયલમાં જોવા મળી હતી. હવે તે ક્રાઈમ શો મોકા-એ-વારદાનમાં જોવા મળશે. લાંબા સમયથી ટીવી જગતથી દૂર રહેનારી મોનાસિંહએ તેની પાછળનું કારણ યોગ્ય રોલ નહીં મળતો હોવાનું જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું […]

કોરોનાને કારણે રોજગારીને અસર, વિદેશથી 8 લાખથી વધારે લોકો કેરળ ફર્યા પરત

દિલ્હીઃ કોરોના મહામારીની અસર સમગ્ર દુનિયામાં લોકોના આરોગ્યની સાથે સામાજીક જીવન ઉપર પણ પડી છે. દરમિયાન કેરમાં ગત મે 2020થી અત્યાર સુધીમાં 8.43 લાખ લોકો કેરળ પરત ફર્યાં છે. જે પૈકી 5.52 લાખની નોકરી જતી રહેતા તેઓ પરત વતન ફર્યા હોવાનું સામે આવ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં બેરોજગારી ઉભી થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code