1. Home
  2. Tag "Revenue Department"

ગુજરાતના મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગાર વધારો મળશે

ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.  મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગારમાં વધારો મળશે. સરકાર દ્વારા  પરિપત્ર જાહેર કરાયો છે.. અગાઉ મહેસુલ વિભાગના કર્મચારીઓને 12 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ મળતું હતું. હવે એમાં ફેરફાર કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓને પ્રમોશન અંગેના નિયમોમાં […]

ગુજરાતઃ મહેસુલ વિભાગમાં સાગમટે 134 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની બદલી

અમદાવાદઃ ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં ગેરરીતી મામલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાલઆંખ કરી છે. એટલું જ નહીં તેઓ અવાર-નવાર વિવિધ કલેક્ટર કચેરીઓની મુલાકાત કરીને કામગીરીનું નિરીક્ષણ કરે છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના લગભગ 134 જેટલા ડેપ્યુટી કલેકટરોની સાગમટે બદલી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં નવા મંત્રીમંડળની પસંદગી કરાયાં બાદ અધિકારીઓની બદલીઓનો […]

રાજ્યમાં મહેસુલ વિભાગના લોકપ્રશ્નો ઝડપથી ઉકેલવા સમય મર્યાદા નક્કી કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ રાજયના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે બેઠકમાં મહેસુલ વિભાગના પ્રશ્નોની પર ચર્ચા કરાઈ હતી. જેમાં નાગરિકોને મહેસુલ વિભાગમાં સરળતા થાય તે માટેની ચર્ચા થઇ હતી. સાથે જ મહેસુલને લગતા પ્રશ્નોના ઝડપી નિકાલ થાય એ માટે […]

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 80 હજાર મિલ્કતોના દસ્તાવેજ થયાં, સરકારને 694 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાને લીધે સરકારને પણ આવકમાં મોટા ફટકો પડ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે રાજ્યમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે રાજ્યમાં એપ્રિલ મહિનાના 30 દિવસમાં જમીન- મકાન મિલકતોના ખરીદ- વેચાણના 80 હજાર જેટલા દસ્તાવેજ નોંધાયા હતા.  રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એપ્રિલ મહિનામાં […]

રાજકોટની 28 સોસાયટીમાં લાગુ કરાયો અશાંતધારો, મહેસુલ વિભાગનું જાહેરનામું

અમદાવાદઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટમાં પ્રથમવાર કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટની 28 જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ ગણાશે. અમદાવાદ અને રાજકોટ સહિત છ મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજકોટમાં કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code