નાતાલ બાદ કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવશે, થર્ટીફસ્ટ બાદ તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. હવે આજે નાતાલ બાદ કાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે. ઉત્તર-પૂર્વના ફુકાતા ઠંડા પવનો લોકોને ધ્રુજાવશે. 31મી ડિસેમ્બર બાદ 2024ના વર્ષના પ્રથમ પખવાડિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જશે. અસહ્ય ઠંડીથી જનજીવન પર અસર પડવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લાં છ દિવસથી ઠંડા પવનને લીધે લઘિત્તમ […]