ઉનાળાના આગમન પહેલા જ તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો
લઘુત્તમ તાપનમાનમાં પણ થયોવધારો હવે તો રાતના સમયે પણ પંખા-એસી ચાલુ કરવા પડે છે આ વખતનો ઉનાળો વધુ આકરો રહેવાની શક્યતા અમાદાવદઃ શિયાળાની વિદાયને થોડા દિવસ બાકી છે, ત્યારે તાપમાનમાં એકાએક વધારો થયો છે, ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના ટાણે અસહ્ય ગરમી અનુભવાય રહી છે. જ્યારે રાતના તાપમાનમાં પણ […]