1. Home
  2. Tag "Rishikesh Patel"

હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલની સંકલ્પ પૂર્તિ માટે ગુજરાત સંકલ્પબધ્ધઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગ્લોબલ હેલ્થ – ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં 6 થી વધુ દેશ અને ભારતના 14 રાજ્યોના ડેલિગેશનએ ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોલિસ્ટિક અને […]

બિનરજિસ્ટર ડોક્ટરો કે જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જુનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ વોર્ડોમાં જઈને દર્દીઓના આરોગ્ય અને તેમને મળી રહેલી સારવાર અંગે વિગતો મેળવી હતી. મંત્રીએ દર્દીઓ સાથે સીધો સંપર્ક સાધી, તેમને આપવામાં આવતી સેવાઓ અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ટીબી સહિતની અન્ય આરોગ્ય […]

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.   મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો […]

મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારો

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫ ટકા સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને […]

ગલ્ફ અને આફ્રિકન દેશોના નાગરિકોમાં મેડિકલ ટુરિઝમ માટે ગુજરાત પ્રથમ પસંદગી: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેલ્થકેર ઓનર્સ કોન્કલેવ ‘H.O.Con’નો શુભારંભ કરાવ્યો હતો. કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે  મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્રે ગુજરાતે અનેક નોંધપાત્ર ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. સાર્વજનિક આરોગ્ય સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત અને સર્વવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશ્વ સ્તરીય સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ […]

કોવિડ રસીકરણની કોઈ આડ અસર નથી, યુવાનોમાં હાર્ટ એટેકની વાત સત્યથી વેગળીઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય […]

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે: ઋષિકેશ પટેલ

86 ફૂટથી વધુ ઊંચાઈ સાથેનું ભવ્ય મંદિર બંસીપહાડપુર પથ્થરમાંથી  નિર્માણ પામશે સોમનાથ, દ્વારકા અને પાવાગઢના મંદિરના વિકાસની જેમ બહુચરાજી મંદિરનું નિર્ણાણ કરાશે અમદાવાદઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના […]

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code