પ્રધાનમંત્રી 23 મેના રોજ નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ ક્ષેત્રને તકોની ભૂમિ તરીકે પ્રકાશિત કરવાના, વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવા અને મુખ્ય હિસ્સેદારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મેના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ, […]