1. Home
  2. Tag "road will be closed"

અમદાવાદના ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે, જાણો કેમ ?

અમદાવાદઃ શહેરમાં સાબરમતી ગાંધી આશ્રમ દેશ-દુનિયામાં જાણીતો છે. શહેરમાં બહારથી આવતા મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે. છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીઆશ્રમથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code