વાવાઝોડાનું સંકટઃ ભારે પવનને પગલે ગીરનાર પરની રોપ-વે સેવા બંધ કરાઈ
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં તેની સામાન્ય અસર જોવા મળી રહી છે. દરમિયાન ભારે પવનને કારણએ જૂનાગઢના ગીરનાર પર્વત પરની રોપ-વે સેવાને બંધ કરવામાં આવી છે. જેથી દર્શાનીઓને હાલાકી પડી હતી. પવનની ગતિ ધીમી પડતાની સાથે જ ફરીથી રોપ-વે સેવાનો પ્રારંભ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ હવે ઝડપથી રોપ-વે સેવા શરૂ થાય તેની રાહ […]