શિયાળાની સવારે ગુલાબની પાંદડીઓનું કરવું જોઈએ સેવન, થશે આટલા ફાયદા
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે પણ આપણાને પેટમાં બળતરા કે આગ બરતી હોય ત્યારે રુઅફ્ઝાનું સેવન કરીએ છે, રુઅફ્ઝા મૂળ ગુલાબમાંથી બને છે, ગુલાબની તાસિર ઠંડી હોય છે,જે પેટને લગતી સમસ્યાથી લઈને ત્વતાને લગતી સમસ્યામાં રાહત આપે છે,ગુલાબના પાન,ગુલાબ જળ અને ગુલાબમાંથી બનતા દરેક પ્રકારના શરબત આપણા સ્વાસ્થ્યને કોઈને કોઈ રીતે ઉપયોગી […]