1. Home
  2. Tag "RSS"

કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. શ્રી હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય શ્રી હરીશભાઈ નાયક 13-04-2025ના રોજ સ્વર્ગવાસી થયા. તેમનું ધ્યેયનિષ્ઠ જીવન સૌ માટે પ્રેરક હતું. તેઓ ને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે ગઇકાલે સાંજે સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંઘ સ્વયંસેવકો, સામાજિક અગ્રણીઓ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલી સભા ઉપસ્થિત રહી દિવંગત […]

બેંગ્લોરમાં આરએસએસની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક શરૂ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આજથી બેંગ્લોરમાં શરૂ થઈ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંઘની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. સંઘના મુખ્ય પ્રવક્તા સુનીલ આંબેકરે જણાવ્યું કે, બેઠક દરમિયાન બાંગ્લાદેશ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહને લઈને ઠરાવ પસાર કરવામાં આવશે. […]

RSS એ મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવા માટે પ્રેરણા આપીઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), જેનું બીજ 100 વર્ષ પહેલાં વાવાયું હતું, તે આજે એક વડના વૃક્ષમાં વિકસ્યું છે, જે ભારતની મહાન સંસ્કૃતિને નવી પેઢી સુધી લઈ જાય છે. પીએમ મોદીએ કહ્યું કે આ તેમનું સૌભાગ્ય છે કે આ સંગઠને તેમના જેવા લાખો લોકોને દેશ માટે જીવવા માટે પ્રેરણા આપી […]

વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મોહન ભાગવતએ લીધી મુલાકાત

અમદાવાદઃ આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ લોકકલ્યાણ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરીને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં  મોહનજી ભાગવતએ […]

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલે બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં બે દિવસના રોકાણ દરમિયાન ધરમપુરમાં રાજચંદ્ર મિશનની મુલાકાત લેશે. આરએસએસના વડા મોહન ભાગવત બે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્યના આરએસએસના આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ વિજય ઠાકરએ જણાવ્યું હતું કે, આરએસએસના સરસંઘસાચક આવતીકાલે બુધવારે રાતના સુરત […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી

નાગપુરઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને રાષ્ટ્રીય સ્વંય સંઘના વડા મોહન ભાગવતજીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભારતની વિકાસયાત્રામાં રતન ટાટાનું યોગદાન યાદગાર છે, તેમજ તમામ ભારતીયો તેને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમ પણ મોહન ભાગવતજીએ જણાવ્યું હતું. આરએસએસના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું અવસાન તમામ ભારતીયો માટે ખૂબ જ […]

રતન ટાટાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ સાથે હતો વિશેષ સંબંધ

ઉદ્યોગપતિએ બે વાર નાગપુરની લીધી હતી મુલાકાત મોહન ભાગવતે ઉદ્યોગપતિને વાંસ ઉદ્યોગ અને આદિવાસીઓ વિશે કહ્યું હતું ટાટા ગ્રુપે વાંચ પ્રોજેક્ટ અંગે કર્યાં હતા મહત્વના એમઓયુ મુંબઈઃ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન નવલ ટાટાનું બુધવારે કેન્ડીની હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, આપણે આપણી સુરક્ષા માટે એક થયું પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની […]

કેટલાક તત્વો ભારતનો વિકાસ નથી ઈચ્છતાઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતજીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે, જેથી વિકાસના માર્ગમાં અડચણો ઉભી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા તત્વોથી ડરવાની જરૂર નથી. તેમણે સંબોધનમાં છત્રપતિ શિવાજી મહારાજના સમયનું ઉદાહરણ આપ્યું હતું. મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code