ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0ની શપથવિધી, 70 નેતાઓના RT-PCR ટેસ્ટ કરાયાં
લખનૌ. યોગી આદિત્યનાથ આજે ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સાથે […]