1. Home
  2. Tag "RT-PCR test"

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0ની શપથવિધી, 70 નેતાઓના RT-PCR ટેસ્ટ કરાયાં

લખનૌ. યોગી આદિત્યનાથ આજે ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સાથે […]

હવે હરિદ્વાર કુંભ મેળામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી, હાઇકોર્ટનો નિર્ણય

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર કુંભ મેળામાં પ્રવેશ માટે હવે RT-PCR ટેસ્ટ કરાવવો અનિવાર્ય RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ આવશે તો જ કુંભમાં પ્રવેશ મળશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી દહેશત અને ડરનો માહોલ ફેલાયેલો છે ત્યારે બીજી તરફ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળા ઉપર પણ તેનો પ્રભાવ પડ્યો છે. કુંભ […]

હવે ભારત-યુકે બંને દેશોના મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ ભારત-યુકે વચ્ચેની ફ્લાઇટ સેવા ફરી શરૂ મુસાફરોએ તેમની ફ્લાઇટ લેતા પહેલા આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું પડશે આ માટેની આવશ્યક માર્ગદર્શિકા જારી કરવામાં આવી નવી દિલ્હી: કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે ભારતે થોડા સમય પહેલા યુકેથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે. બ્રિટનથી ભારત સુધીની ફ્લાઇટ પર […]

કોરોના સામેની લડાઈ બની વધુ તેજ, પોઝિટિવ કેસ શોધી કાઢવા RT-PCR ટેસ્ટ વધારાશે

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સામે લડાઈ વધારે તેજ બની છે. હાલ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં રસી ઉપલબ્ધ પણ થઈ જશે. ત્યારે હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code