ઉનાળુ વેકેશનને લીધે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો
4 એકસ્ટ્રા ટ્રેનોમાં 10 હજાર પ્રવાસીઓ ઉત્તર ભારત જવા રવાના રેલવે સ્ટેશન પર વ્યવસ્થા જળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તર ભારતના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. અને ઉત્તર ભારતના લોકો વાર-તહેવારે પોતાના માદરે વતન જતા હોય છે. હાલ ઉનાળું વેકેશન […]