1. Home
  2. Tag "russia"

પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ UNSC માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા, ભારત સહિત આ દેશોએ રાખ્યું અંતર

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા કબજે કરેલા ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કરી દીધા છે.પુતિને આ પગલું ભરીને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોને બાયપાસ કર્યા છે.રશિયાના આ પગલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ગુસ્સે થયા છે. પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા. આ પ્રસ્તાવને […]

રશિયાએ ભારત સાથેની મિત્રતા નિભાવી, UNમાં કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મજબુત સંબંધ રહ્યાં છે, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં અમેરિકા સહિતના મોટાભાગના દેશોએ રશિયા સામે નારાજગી વ્યક્ત કરીને અનેક નિયંત્રણો લાદ્યાં છે. જો કે, ભારતે અહિંસાનો માર્ગ નહીં અપનાવીને બંને દેશોને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેકવાર વિનંતી કરી છે. દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે ભારતને સંયુક્ત […]

રશિયા અને યુક્રેન સંકટનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે: વિદેશમંત્રી એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત દ્વારા યુદ્ધનો માર્ગ છોડીને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા પહેલાથી અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન યુએનમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ ફરીથી શાંતિની અપીલ કરીને કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન સંકટનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશ્વના […]

રશિન રાષ્ટ્રપતિ પુતિને 3 લાખ જેટલા સૈનિકો તૈનાત કરવાના આદેશ આપ્યા, પશ્વિમી દેશોને આપી  ચેતવણી 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એ આપી ધમકી પશ્મિમિ દેશો સામે કરી શકે છે હુમલો 3 લાખ સૈનિકોને તૈનાત કરવાના આદેશ જારી કર્યા દિલ્હીઃ- રશિયા એ યુક્રેનને પુરી રીતે તબાહ કરવામાં કોઈ કસર છોડી નથી ,આક્રમણ કરવાને પણ મહિનાઓ વીતી ગયા આ બબાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન હંમેશા વિવાદ સાથે ઘેરાયેલા રહે છે ત્યારે ફરી એક વખતે  રાષ્ટ્રપતિ […]

યુક્રેને પોતાના આ શહેરને પાછું મેળવ્યું, યુદ્ધ શરૂ થતાં જ રશિયાએ તેના પર કર્યો હતો કબજો

દિલ્હી:પૂર્વી યુક્રેનનું ઇઝીયુમ શહેર એ આ શહેરોમાંથી એક હતું,જેને રશિયાએ યુદ્ધની શરૂઆતના થોડા દિવસો પછી 24 ફેબ્રુઆરીએ કબજે કર્યું હતું.માર્ચના અંત સુધીમાં,ઇઝીયુમ અલગ થઈ ગયું હતું અને ત્યાં કોઈ મોબાઇલ નેટવર્ક અને વીજળી નહોતી.હુમલાઓ વચ્ચે મોટાભાગના લોકો શહેર છોડીને ભાગી ગયા હતા અને રશિયાએ તેને તેનું કમાન્ડ સેન્ટર બનાવ્યું હતું. લગભગ છ મહિના પછી યુક્રેને […]

ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં

નવી દિલ્હીઃ તાજેતરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ચર્ચામાં રહી હતી. આ દરમિયાન મોદીએ પુતિનને યુક્રેન યુદ્ધને લઈને સલાહ પણ આપી હતી. આ સલાહની વિશ્વભરમાંથી પ્રશંસા થઈ રહી છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ જ્યારે પશ્ચિમના કેટલાક દેશોએ રશિયા પાસેથી સસ્તા તેલની આયાત કરવા બદલ ભારતની ટીકા કરી […]

યુરોપને અપાતો ગેસનો પુરવઠો રશિયાએ અટકાવ્યો, મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયાંનો રશિયાનો દાવો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન રશિયા ઉપર અમેરિકા સહિતના દેશોએ અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે. દરમિયાન રશિયાએ મુખ્ય પાઈપલાઈન મારફતે યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણ પણે અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રશિયાએ મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયો હોવાનું જણાવ્યું છે. રશિયાની ઉર્જા કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ […]

રશિયા યુક્રેન સાથે લાંબી લડાઈ લડવા તૈયાર,પુતિને 1.37 લાખ સૈનિકોની ભરતી કરવાનો આપ્યો આદેશ

રશિયા યુક્રેન સાથે લાંબી લડાઈ લડવા તૈયાર 1.37 લાખ સૈનિકોની ભરતી કરવાનો આદેશ પુતિનનો આદેશ 1 જાન્યુઆરીથી થશે લાગુ દિલ્હી:યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમના દેશની સૈન્યને સશસ્ત્ર દળોમાં 1,37,000 લોકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે.પુતિનનો આદેશ 1 જાન્યુઆરીથી લાગુ થશે.રશિયામાં 18-27 વર્ષની વયના તમામ પુરુષોએ લશ્કરમાં એક વર્ષ સેવા આપવી […]

રશિયામાંથી IS નો આતંકી ઝડપાયોઃ ભારતના નેતાઓ પર હુમલો કરવાનું હતું કાવતરું

રશિયામાંથી આઈએસનો આતંકી ઝડપાયો ભારતના શીર્ષનેતાઓ પર હુમલો કરવાનું હતુ પ્લાનિંગ દિલ્હીઃ- ભારત પર આતંકીઓની હંમેશા નજર હોય છે ,દેશની એકતા અને શાંતિને ભંગ કરવાનો સતત પ્રયત્નમાં અનેક સંગઠનો લાગેલા હોય છે જો કે સેનાના જવાનો અને સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ સતત આતંકીઓની નાપક હરકતો પર નજર માંડીને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે ત્યારે આજરોજ […]

ભારતીય સૈન્યની તાકાત વધશેઃ રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદશે

નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code