1. Home
  2. Tag "s. jaishankar"

એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે બંને દેશોની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવા અને યુરોપિયન યુનિયન સાથે જોડાણ પર વ્યાપક ચર્ચા કરી હતી.તેમણે પહલગામ હુમલાની નિંદા અને ત્રાસવાદ વિરુધ્ધ શૂન્ય સહિષ્ણુતાને ટેકો આપવા બદલ નેધરલેન્ડ્સની […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરને મળ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને લોકો વચ્ચેના આદાનપ્રદાનને વધારવા અંગે ચર્ચા કરી. બેઠક પછી, જયશંકરે મંગળવારે X પર એક પોસ્ટમાં કહ્યું, “આજે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરને […]

એસ. જયશંકરે સ્પેનિશ વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પેનિશ વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો મળેલી બેઠક દરમિયાન બેઠક દરમિયાન, જયશંકરે બંને રાષ્ટ્રો વચ્ચે બે મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી – જેમાં એક રમતગમત પર કેન્દ્રિત અને બીજો ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત એમ બે કરારો પર હસ્તાક્ષર કર્યા છે […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સંસદમાં બોલ્યા એસ.જયશંકર

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હજુ પણ હિંસાનો સિલસિલો ચાલુ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ વિરોધીઓ રસ્તા પર હિંસા ફેલાવી રહ્યાં છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે ભારત સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. દરમિયાન મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભા અને રાજ્યસભામાં બાંગ્લાદેશ હિંસા અંગે માહિતી આપી હતી. તેમણે […]

ચીન સાથેના સરહદી મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન આપશે: એસ. જયશંકર

નવી દિલ્હીઃ નવનિયુક્ત વિદેશમંત્રી એસ. જયશંકરે સતત બીજા કાર્યકાળ માટે વિદેશમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે વિદેશમંત્રીએ ચીન સાથેના સરહદી મુ્દ્દાઓનો ઉકેલ શોધવા પર આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રીત કરશે તેમ જણાવ્યુ હતુ. નવનિયુક્ત વિદેશમંત્રી એસ. જયશંકરને નરેન્દ્ર મોદી 3.0 સરકારમાં ફરી વિદેશમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આજે તેમણે સતત બીજા કાર્યકાળ માટે વિદેશમંત્રી તરીકે […]

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે

વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારથી 29 ડિસેમ્બર સુધી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે જશે. રવિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે,જયશંકર મોસ્કોની સાથે સેન્ટ પીટર્સબર્ગની પણ મુલાકાત લેશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો […]

G20એ ભારતને વિશ્વ માટે અને વિશ્વને ભારત માટે તૈયાર કરવામાં યોગદાન આપ્યુઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આયોજીત જી 20ની બેઠકમાં ઘોષણાપત્રને મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા, પૌષણ અને પ્રોદ્યોગિકીની પરિવર્તનકારી ભૂમિકાને ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ભાવી ગઠબંધન અંગે પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. જી20 ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજીટલ સાર્વજનિક બુનિયાદી જરુરીયાતને ધ્યાનમાં રાખવાની […]

G-20 માં જિનપિંગ અને પુતિનની ગેરહાજરી પર એસ જયશંકરે કહી આ મોટી વાત

દિલ્હી: ભારતની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ નહીં લે. G-20 સમિટમાં આ બંને નેતાઓની બિન-ભાગીદારી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે.જયશંકરે કહ્યું, મને લાગે છે કે G20માં અલગ-અલગ સમયે કેટલાક રાષ્ટ્રપતિ અથવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code