1. Home
  2. Tag "S jaishankar"

US વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ એસ જયશંકરે કહ્યું, ‘અમે ખાતરી કરીશું કે પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળે’

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી. જે મુજબ ભારત આ હુમલાના કાવતરાખોરો અને હુમલાખોરોને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકર અને રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર વાત કરી. પોસ્ટમાં આ અંગે […]

અમે ચીન સાથેના સરહદી વિવાદનો મજબૂતીથી જવાબ આપ્યો,અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી-એસ જયશંકર

દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. સીમા વિવાદને કારણે બંને દેશો વચ્ચે ઘણા સંઘર્ષો થયા છે. આ દરમિયાન વિદેશ મંત્રીનું કહેવું છે કે ઉત્તરીય સરહદો પર મુશ્કેલ પડકારો છે. અમે મજબૂતી સાથે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર કેવી રીતે આત્મવિશ્વાસ સાથે […]

ખાલિસ્તાની આતંકવાદી હત્યાના કાવતરાના વિવાદ વચ્ચે બાઇડેનના સુરક્ષા સલાહકાર વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા

દિલ્હી – યુએસ પ્રમુખ જો બાઇડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઈનર  આ દિવસોમાં ભારતની મુલાકાતે આવ્યા  છે. વિતેલા દિવસને સોમવારે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલને અલગ-અલગ મળ્યા હતા. આ મુલાકાત  દરમિયાન વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીને મારવાના નિષ્ફળ કાવતરામાં ભારતની સંડોવણી હોવાના અમેરિકન આરોપ પછી […]

કતરમાં જે નૌસેનાના અધિકારીઓને મોતની સજા સંભળાવાઈ તેમના પરિવારને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર

દિલ્હીઃ તાજેતરમાં ભારતીય નૌસેના જે 8 અધિરાકીઓને કતર દેશમાં મોતની સજા ફટકારવામાં આવી છે આ બાબતે વિપક્ષે તાજેતરની સરકરા પર નિશાન સાઘ્યું છે ત્યારે હવે આ જે અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છએ તેમના પરિવાર સાથે વિદેશમંત્રી એસ જયશંકરે મુલાકાત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર મંત્રી  એસ. જયશંકરે આજે કતારમાં મૃત્યુદંડ પર મુકાયેલા ભારતીય નૌકાદળના […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ ઝાપારોવ સાથે મુલાકાત કરી

દિલ્હી- વિદેશમંત્રી  જયસંકર અવારનવાર વિદેશી નેતાઓ સાથે અનેક મુદ્દે ચર્ચા કરતા હોય ઠે,આ સહરીત નેતાઓ સાથે મુલાકાત યોજતા હોય  આજ શ્રેણીમાં મંત્રી એસ. જયશંકરે બુધવારે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર ઝાપારોવ સાથે મુલાકાત કરી હતી અને બેંકિંગ, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વિદેશમંત્રી જયશંકર જ્યારે કિર્ગિસ્તાનની બે દિવસીય મુલાકાતે બુધવારે […]

ભારત-કેનેડાના તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર એન્ટની બ્લિંકન સાથે કરી શકે છે આજે મુલાકાત

દિલ્હીઃ- ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા બાદ તાણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે કેનેડાએ આ હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો જો કે ભારતે પણ કેનેડાની વાતને નકારી કાઢીને વળતો જવાબ આપ્યો છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે અમેરિકા પણ ભારતની તરફેણમાં આવ્યું હતુ ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર આજરોજ ગુરુવારે  અમેરિકી મંત્રી […]

કેનેડા સાથે ભારતના ચાલી રહેવા વિવાદ  વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે કરી મુલાકાત

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો છે  કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ભારત અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણ સૂચવતા ચોંકાવનારો દાવો કર્યો ત્યારે રાજદ્વારી વિવાદ શરૂ થયો ભારતે આ દાવોને ફગાવી કાઢ્યો હતો. જાણીતો ખાલિસ્તાન આતંકવાદી નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ  સાથે સંકળાયેલો હતો. કેનેડા દ્રારા લ ગાવવામાં આવેલા આરોપ બાદ […]

જી 20 સમિટમાં કયા નેતાઓ હાજરી નહી આપે  તેના બદલે ખાસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએઃ વિદેશમંત્રી એસ જયશંકર

દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતામાં હાલ વ્યસ્ત છે 9 અને 10 તારીખના રોજ દિલ્હીમાં જી 20 સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક નેતાઓ ભારત આવી રહ્યા છે તો વળઈ કેટલાક નેતાઓ એ ભારતમાં યોજાનાર આ સમ્મેલનમાં હાજર ન થવાનો પણ નિર્ણય લીઘો છે જેને લઈને કેટલાક લોકો દ્રારા સતત અટકળોબાજી ચાલતી હોય છએ ત્યારે […]

દેશની સરાકરે છેલ્લા 9 વર્ષમાં ભારતના લોકોને મુશ્કેલ બનાવતા નિયમો સરળ કર્યા છે – મંત્રી જયશંકર

દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર હાલ ઈન્ડોનેશિયાની મુલાકાતે છે. આ દરમિયાન જકાર્તામાં જકાર્તામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં ભારત સરકારે લોકોના જીવનને મુશ્કેલ બનાવતા હતા તેવા નિયમોમાં ફેરફાર કર્યા છે. જયશંકરે ભારતીય ડાયસ્પોરા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તમે બધાએ ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવો જોઈએ. તેમણે […]

વિદેશમંત્રી એસ જયશંકર તાન્ઝાનિયા બે દિવસીય મલાકાતે પહોંચ્યા – સંયુક્ત આયોગની બેઠકની કરશે સહ-અધ્યક્ષતા

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર બે દિવસની તંજાનિયાની મુલાકાતે પહોંચી ચૂક્યા છે.વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે તંજાનિયાના ઝાંઝીબાર પહોંચ્યા હતા. જયશંકર ભારતીય નૌકાદળના જહાજ ત્રિશુલ પરના રિસેપ્શનમાં પણ હાજરી આપતા પણ જોવા મળશે. અહીં પહોચ્યા બાદ વિદેશમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી તેમણે કહ્યું કે પર્યટન મંત્રી સિમાઈ સઈદ દ્વારા તેમનું ઉષ્માભર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code