1. Home
  2. Tag "S jaishankar"

નવા સંસદ ભવનને લઈને મંત્રી એસ જયંશકરે કહ્યું ‘નવું સંસદ ભવન રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે પીએમ મોદીની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે’

નવા સંસદ ભવનને લઈને મંત્રી એસ જયશંકરનું નિવેદન કહ્યું પીએમ મોદીના વિકાસ યાત્રાનું પ્રતિક છે દિલ્હીઃ- રાજધાનીમાં નવું સંસદભવન બન્યું ત્યારથી વિપક્ષ દ્રારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક લોકો પીએમ મોદીની તરફેણમાં છે,ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે નવા સંસંદને પીએમ મોદીની વિકાસની યાત્રાનું પ્રતિક ગણાવ્યું છે.: વિદેશ મંત્રી એસ જયશંકરે […]

વિદેશમાં ભારતની નિંદા કરવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમંત્રી એસ જયશંકર આડે હાથ લીધા- કહ્યું ‘આ તેમની આદત છે’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમાં દેશની નિંદા કરવાની આદત મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ  ગાંઘી પર ચાબખા માર્યા દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે ભારતની લોકશાહીથી લઈને અનેક બાબતે તેમણે અમેરિકામાં ભારતની નિંદા કરી હતી અને અનેક સલાવો ઊભા કર્યા હતા ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે રાહુલ ગાંઘીની બોલતી બંધ […]

SCO બેઠક દરમિયાન મંત્રી એસ જયશકંરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો શાબ્દિક પ્રહાર

SCO બેઠકમાં મંત્રી જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પાકિસ્તાનને નામ લીધાવિના આડેહાથ લીધુ કહ્યું સીમાપાર આતંકવાદ શાખી નહી લેવાય દિલ્હીઃ- હાલ ગોવામાં એસસીઓની બેઠક ચાલી રહી છે ગઈકાલથી શરુ થયેલી બેઠકનો આજે છેલ્લો દિવસ છે વિદેશના મંત્રીઓને આ બેઠકમાં ભાગ લીધો છે ત્યારે ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકરે મહેમાનોની યજમાની કરી હતી, આ બેઠકમાં પાકિસ્તાનના મંત્રીની […]

વિદેશમંત્રી એસ જયશંકરે સૂરીનામના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા

એસ જયશંકરે સુરિમાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હીઃ- ભારત તરફના વિદેશ મંત્રી એસ જયશંકર અવાર નવાર તેમના સમક્ષની મુલાકાત લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા હોય છએ ત્યારે વિતેલા દિવસને   શુક્રવારે ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં તેમણે સુરીનામના વિદેશ મંત્રી આલ્બર્ટ રામદિન સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન […]

નવી દિલ્હીમાં કવાડ વિદેશ મંત્રીઓની બેઠક,એસ જયશંકર કરશે અધ્યક્ષતા  

દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળ ‘ક્વાડ’ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે.આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસા આ બેઠકમાં ભાગ લેશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ‘ક્વાડ’ના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી.ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે […]

એસ જયશંકરે ફિજીના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,12 માં વિશ્વ હિન્દી સંમેલનનું કર્યું ઉદ્ઘાટન

દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ત્રિદિવસીય ફિજીની મુલાકાતે છે.તે દરમિયાન તેઓએ ફિજીના રાષ્ટ્રપતિ રાતૂ વિલ્યમ મૈવલીલી કાટોનિવેરે સાથે મુલાકાત કરી હતી.એસ.જયશંકરે બુધવારે નાડીમાં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિજીના રાષ્ટ્રપતિ રાતૂ વિલ્યમ મૈવલીલી કાટોનિવેરે સહીત અનેક લોકો હાજર રહ્યા હતા.જયશંકર મંગળવારે નાડી પહોંચ્યા હતા અને ફિજીના શિક્ષણમંત્રી અસેરી રાડ્રોડ્રોએ તેમનું સ્વાગત કર્યું. […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન કૃષ્ણ અને હનુમાનજીને ગણાવ્યા મહાન રાજદ્વારી,આપી આ સલાહ

મુંબઈ:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કુટનીતિની વ્યાખ્યા કહેતા મહાન મહાકાવ્યો, મહાભારત અને રામાયણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક “ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ” ના વિમોચન માટેના એક કાર્યક્રમમાં કહ્યું કે,વિશ્વના મહાન રાજદ્વારીઓ ભગવાન કૃષ્ણ અને હનુમાન હતા.જો આપણે હનુમાનજીને જોઈએ તો, તે કુટનીતિથી પર હતા, તે મિશન સાથે આગળ […]

વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે કરી મુલાકાત -ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત

મંત્રી એસ જયશંકરની સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે  મુલાકાત ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહા કરી રહ્યું છે તેવી સ્થિતિમાં વિશ્વના અનેક દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે જી 7 દેશોએ પણ આ મામલે ભારતને સમર્થન આપ્યું છે ત્યારે હાલ ભારત જી 20ની અધ્યક્ષતાને લઈને વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું છે.પ્રાપ્ત […]

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત વિદેશમંત્રી એસ જયશંકર રશિયાની મુલાકાતે પહોંચ્યા -રુસના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મળશે

મંત્રી એસ જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે પહોચ્યા રશિયન વિદેશમંત્રી સાથે કરશે ચર્ચા યુક્રેન યુદ્ધ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર આજે રશિયાની રાજધાનિ મોસ્કો પહોચ્યા છે તેઓ અંહી બે દિવસની મુલાકાતે છે ત્યારકે તેમના સમકક્ષ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવ સાથે મુલાકાત કરવાના છે. બન્ને […]

વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી PMને વિરાટ કોહલીની સિગ્નેચર વાળી બેટ આપી ભેંટ

વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી પીએમને ખાસ ભેંટ આપી વિરાટ કોહલીની સિગ્નેચર વાળી  બેટ આપી ભેંટમાં દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે  કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સને મળ્યા હતા તેમની આ મુલાકાત ખાસ હતી. જયશંકરે માર્લેસને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. ક્રિકેટનો મજબૂત દોર બંને દેશોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code