કતરમાં જે નૌસેનાના અધિકારીઓને મોતની સજા સંભળાવાઈ તેમના પરિવારને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર
દિલ્હીઃ તાજેતરમાં ભારતીય નૌસેના જે 8 અધિરાકીઓને કતર દેશમાં મોતની સજા ફટકારવામાં આવી છે આ બાબતે વિપક્ષે તાજેતરની સરકરા પર નિશાન સાઘ્યું છે ત્યારે હવે આ જે અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છએ તેમના પરિવાર સાથે વિદેશમંત્રી એસ જયશંકરે મુલાકાત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર મંત્રી એસ. જયશંકરે આજે કતારમાં મૃત્યુદંડ પર મુકાયેલા ભારતીય નૌકાદળના […]


