1. Home
  2. Tag "S jaishankar"

‘પાકિસ્તાનના મોટા શહેરોમાં આતંકવાદીઓ જ્યાં હશે ત્યાં મારી નાખીશું’, એસ જયશંકરની મોટી ચેતવણી

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આતંકવાદનો “ચોક્કસ અંત” ઇચ્છે છે અને ગયા મહિને પહેલગામમાં થયેલા કોઈપણ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર ફરીથી હુમલો કરશે. તેમણે કહ્યું કે યુએન પ્રતિબંધોની યાદીમાં રહેલા બધા “સૌથી કુખ્યાત” આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે અને તેઓ દેશના મુખ્ય શહેરોમાં ખુલ્લેઆમ સક્રિય છે. તેમણે કહ્યું, “સરકાર આમાં સામેલ છે. […]

ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારવાનું સ્વાગત કર્યું. આ વાતચીત ફોન પર થઈ હતી. આ પહેલી જાહેરમાં સ્વીકૃત ફોન વાતચીતમાં, જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની મુત્તકીની નિંદાની ખૂબ પ્રશંસા કરી. જયશંકરે કહ્યું કે ખોટા અને પાયાવિહોણા અહેવાલો […]

US વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ એસ જયશંકરે કહ્યું, ‘અમે ખાતરી કરીશું કે પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળે’

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી. જે મુજબ ભારત આ હુમલાના કાવતરાખોરો અને હુમલાખોરોને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકર અને રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર વાત કરી. પોસ્ટમાં આ અંગે […]

અમે ચીન સાથેના સરહદી વિવાદનો મજબૂતીથી જવાબ આપ્યો,અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી-એસ જયશંકર

દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. સીમા વિવાદને કારણે બંને દેશો વચ્ચે ઘણા સંઘર્ષો થયા છે. આ દરમિયાન વિદેશ મંત્રીનું કહેવું છે કે ઉત્તરીય સરહદો પર મુશ્કેલ પડકારો છે. અમે મજબૂતી સાથે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર કેવી રીતે આત્મવિશ્વાસ સાથે […]

ખાલિસ્તાની આતંકવાદી હત્યાના કાવતરાના વિવાદ વચ્ચે બાઇડેનના સુરક્ષા સલાહકાર વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા

દિલ્હી – યુએસ પ્રમુખ જો બાઇડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઈનર  આ દિવસોમાં ભારતની મુલાકાતે આવ્યા  છે. વિતેલા દિવસને સોમવારે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલને અલગ-અલગ મળ્યા હતા. આ મુલાકાત  દરમિયાન વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીને મારવાના નિષ્ફળ કાવતરામાં ભારતની સંડોવણી હોવાના અમેરિકન આરોપ પછી […]

કતરમાં જે નૌસેનાના અધિકારીઓને મોતની સજા સંભળાવાઈ તેમના પરિવારને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર

દિલ્હીઃ તાજેતરમાં ભારતીય નૌસેના જે 8 અધિરાકીઓને કતર દેશમાં મોતની સજા ફટકારવામાં આવી છે આ બાબતે વિપક્ષે તાજેતરની સરકરા પર નિશાન સાઘ્યું છે ત્યારે હવે આ જે અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છએ તેમના પરિવાર સાથે વિદેશમંત્રી એસ જયશંકરે મુલાકાત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર મંત્રી  એસ. જયશંકરે આજે કતારમાં મૃત્યુદંડ પર મુકાયેલા ભારતીય નૌકાદળના […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ ઝાપારોવ સાથે મુલાકાત કરી

દિલ્હી- વિદેશમંત્રી  જયસંકર અવારનવાર વિદેશી નેતાઓ સાથે અનેક મુદ્દે ચર્ચા કરતા હોય ઠે,આ સહરીત નેતાઓ સાથે મુલાકાત યોજતા હોય  આજ શ્રેણીમાં મંત્રી એસ. જયશંકરે બુધવારે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર ઝાપારોવ સાથે મુલાકાત કરી હતી અને બેંકિંગ, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વિદેશમંત્રી જયશંકર જ્યારે કિર્ગિસ્તાનની બે દિવસીય મુલાકાતે બુધવારે […]

ભારત-કેનેડાના તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર એન્ટની બ્લિંકન સાથે કરી શકે છે આજે મુલાકાત

દિલ્હીઃ- ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા બાદ તાણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે કેનેડાએ આ હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો જો કે ભારતે પણ કેનેડાની વાતને નકારી કાઢીને વળતો જવાબ આપ્યો છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે અમેરિકા પણ ભારતની તરફેણમાં આવ્યું હતુ ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર આજરોજ ગુરુવારે  અમેરિકી મંત્રી […]

કેનેડા સાથે ભારતના ચાલી રહેવા વિવાદ  વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે કરી મુલાકાત

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો છે  કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ભારત અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણ સૂચવતા ચોંકાવનારો દાવો કર્યો ત્યારે રાજદ્વારી વિવાદ શરૂ થયો ભારતે આ દાવોને ફગાવી કાઢ્યો હતો. જાણીતો ખાલિસ્તાન આતંકવાદી નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ  સાથે સંકળાયેલો હતો. કેનેડા દ્રારા લ ગાવવામાં આવેલા આરોપ બાદ […]

જી 20 સમિટમાં કયા નેતાઓ હાજરી નહી આપે  તેના બદલે ખાસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએઃ વિદેશમંત્રી એસ જયશંકર

દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતામાં હાલ વ્યસ્ત છે 9 અને 10 તારીખના રોજ દિલ્હીમાં જી 20 સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક નેતાઓ ભારત આવી રહ્યા છે તો વળઈ કેટલાક નેતાઓ એ ભારતમાં યોજાનાર આ સમ્મેલનમાં હાજર ન થવાનો પણ નિર્ણય લીઘો છે જેને લઈને કેટલાક લોકો દ્રારા સતત અટકળોબાજી ચાલતી હોય છએ ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code