1. Home
  2. Tag "S jaishankar"

યુએસ નેવીની કાર્યવાહીમાં 3 ભારતીય નાવિકોના મોત, વિદેશ મંત્રી જયશંકરે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 13 જૂન 2026: અમેરિકી નૌસેનાની સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાવિકોના કરુણ મોતને પગલે ભારત અને અમેરિકા વચ્ચે કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ગંભીર ઘટના અંગે ભારતે આકરા શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરીને ખાડી વિસ્તારમાં યુએસ […]

ઈરાન સંકટ પર એક્શનમાં મોદી સરકાર: અમિત શાહના નેતૃત્વમાં સ્પેશિયલ-3 કમિટીની રચના

નવી દિલ્હી, 12 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં સતત ઘેરાઈ રહેલા ઈરાન સંકટ અને તેના કારણે ભારતમાં ઉભી થયેલી ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વૈશ્વિક પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે ત્રણ પ્રભાવશાળી મંત્રીઓની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. […]

હોર્મુઝની ખાડીમાંથી ભારતના પુષ્પક અને પરિમલ ટેન્કરો સુરક્ષિત પસાર થયા

નવી દિલ્હી, 12 માર્ચ 2026: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 13મા દિવસે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા હોર્મુઝ જળડમરુમધ્યમાંથી ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને પસાર થવાની ઈરાને મંજૂરી આપી દીધી છે. આ સફળતા પાછળ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સચોટ કૂટનીતિ […]

પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો […]

‘પાકિસ્તાનના મોટા શહેરોમાં આતંકવાદીઓ જ્યાં હશે ત્યાં મારી નાખીશું’, એસ જયશંકરની મોટી ચેતવણી

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આતંકવાદનો “ચોક્કસ અંત” ઇચ્છે છે અને ગયા મહિને પહેલગામમાં થયેલા કોઈપણ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર ફરીથી હુમલો કરશે. તેમણે કહ્યું કે યુએન પ્રતિબંધોની યાદીમાં રહેલા બધા “સૌથી કુખ્યાત” આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે અને તેઓ દેશના મુખ્ય શહેરોમાં ખુલ્લેઆમ સક્રિય છે. તેમણે કહ્યું, “સરકાર આમાં સામેલ છે. […]

ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારવાનું સ્વાગત કર્યું. આ વાતચીત ફોન પર થઈ હતી. આ પહેલી જાહેરમાં સ્વીકૃત ફોન વાતચીતમાં, જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની મુત્તકીની નિંદાની ખૂબ પ્રશંસા કરી. જયશંકરે કહ્યું કે ખોટા અને પાયાવિહોણા અહેવાલો […]

US વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ એસ જયશંકરે કહ્યું, ‘અમે ખાતરી કરીશું કે પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળે’

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી. જે મુજબ ભારત આ હુમલાના કાવતરાખોરો અને હુમલાખોરોને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકર અને રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર વાત કરી. પોસ્ટમાં આ અંગે […]

એસ જયશંકરે અમેરિકામાં ડ્રેગનનો પર્દાફાશ કર્યો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીનના સંબંધોમાં ઘણી કડવાશ છે. સમયાંતરે સરહદ પર તણાવના સમાચારો સામે આવતા રહે છે. આ બધાની વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન સાથેના સંબંધો પર મોટી વાત કહી છે. એસ. જયશંકરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દરમિયાન જણાવ્યું હતું કે, “ચીન સાથે અમારો એક મુશ્કેલ ઇતિહાસ છે… ચીન […]

અમે ચીન સાથેના સરહદી વિવાદનો મજબૂતીથી જવાબ આપ્યો,અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી-એસ જયશંકર

દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. સીમા વિવાદને કારણે બંને દેશો વચ્ચે ઘણા સંઘર્ષો થયા છે. આ દરમિયાન વિદેશ મંત્રીનું કહેવું છે કે ઉત્તરીય સરહદો પર મુશ્કેલ પડકારો છે. અમે મજબૂતી સાથે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર કેવી રીતે આત્મવિશ્વાસ સાથે […]

ખાલિસ્તાની આતંકવાદી હત્યાના કાવતરાના વિવાદ વચ્ચે બાઇડેનના સુરક્ષા સલાહકાર વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા

દિલ્હી – યુએસ પ્રમુખ જો બાઇડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઈનર  આ દિવસોમાં ભારતની મુલાકાતે આવ્યા  છે. વિતેલા દિવસને સોમવારે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલને અલગ-અલગ મળ્યા હતા. આ મુલાકાત  દરમિયાન વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીને મારવાના નિષ્ફળ કાવતરામાં ભારતની સંડોવણી હોવાના અમેરિકન આરોપ પછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code