વિદેશમંત્રી એસ જયશંકર આજે અબૂધાબીની મુલાકાતે રવાના થશે -પાક વિદેશમંત્રીની પણ યૂએઈમાં અગાઉથી જ હાજરી
વિદેશમંત્રી યૂએઈની મુાકાત લેશે પાક વિદેશમંત્રીની હશે હાજરી દિલ્હી – વિદેશ મંત્રી એસ જયશંકર આજે અબુધાબીની મુલાકાત લેનાર છે,આ સમયગાળા દરમિયાન તેમનું ધ્યાન દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે. અફધાનિસ્તાનમાં થઈ રહેલા ઘટનાક્રમ વચ્ચે ખાસ સંયુક્ત આરબ અમીરાતના મહત્વપૂર્ણ શહેરની યાત્રા વિસ્તારમાં જયશંકરની મુલાકાત ઉભરતા ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય વચ્ચે […]