સબરીમાલા મંદિરમાં બે લાખ શ્રદ્ધાળુઓએ ‘આકાશી પ્રકાશ’ ને નિહાળ્યો
મંદિરના નગરમાં સ્વામી સરનીઅપ્પાના નારા ગુંજી ઉઠ્યા હતા પવિત્ર 18 પગથિયાં ચઢીને ‘સન્નિધનમ’ સુધી જવાની મંજૂરી નથી ઉત્તરાયણની સાંજે સબરીમાલા મંદિરમાં રેકોર્ડ બે લાખ શ્રદ્ધાળુઓએ આકાશી રોશનીનો અનુભવ કર્યો હતો. મકરા વિલુક્કુ નામનો આ આકાશી પ્રકાશ તીર્થયાત્રા દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. નવેમ્બરમાં શરૂ થતા બે મહિનાના તહેવારની મોસમ દરમિયાન આ પ્રકાશ ત્રણ […]