1. Home
  2. Tag "Sabarimala temple"

કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર 5 દિવસ માટે ખોલાયું, દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

મુંબઈઃ કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. પાંચ દરમિયાન શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકશે. જો કે, તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દરરોજ પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code