1. Home
  2. Tag "Sabarmati Ashram"

બાપુનો સાબરમતી આશ્રમ દેશનો જ નહીં માનવતાનો વારસો છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે સંબોધના કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભઃ PM મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી

અમદાવાદઃ આઝાદીના 75માં વર્ષની ઉજવણીના અવસરે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવીને અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી 81 જેટલા પદયાત્રીઓ દાંડીયાત્રામાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી […]

સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતોઃ PM મોદી

આઝાદીના 75માં વર્ષની ઉજવણીના અવસરે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યાં છે. તેમજ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમજ વિઝિટ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશો લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિટ બુકમાં લખ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં આવી પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધારે મજબુત બને છે. અહીંનું પવિત્ર વાતાવરણ, […]

હવે અમદાવાદનું સાબરમતી આશ્રમ વિશ્વનું આકર્ષણ બનશે – આશ્રમનો વિકાસ પીએમ મોદીના ડ્રીમ પ્રોજકેટનો ભાગ

ગાંઘીજીનું સાબમતી આશ્રમ વિશ્વ સ્તરે આકર્ષણ જમાવશે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો એક ભાગ આશ્રમનો વિકાસ પીએમ મોદી એ ગાંઘીની 150મી જન્મ જ્યંતી પર વિતાસની વાત કરી હતી આશ્રમના વિકાસનું કાર્ય શરુ કરવામાં આવ્યું અમદાવાદ- કેન્દ્ર સરકાર દ્રારા એનક પર્યટન સ્થળોને વિકાસનો વેગ મળ્યો છે, જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ વૈસ્વિક સ્તરે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code