1. Home
  2. Tag "Sabarmati to Veraval"

અમદાવાદના સાબરમતીથી વેરાવળ સુધી કાલથી દોડશે વંદે ભારત ટ્રેન

વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સિગથી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરશે સોમનાથ દાદાના દર્શન માટે જતા યાત્રાળુઓને લાભ થશે ગુરૂવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડશે અમદાવાદઃ શહેરના સાબરમતીથી વેરાવળ સુધી કાલે 26મી મેથી વંદે ભારત ટ્રેન દોડશે. સોમનાથ દાદાના દર્શન કરવા જતા યાત્રાળુઓને આ ટ્રેન વધુ સાનુકૂળ બની રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ કાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code