1. Home
  2. Tag "sale"

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

મહાકુંભ મેળામાં ગુજરાતની સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કોફેટેરિયા ગુજરાત સરકાર દ્વારા પેવેલિયન બનાવાયું કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકો ગાંધીનગરઃ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં […]

ભારતમાં 2030 સુધીમાં સેકન્ડહેન્ડ કારનું વેચાણ વાર્ષિક 1 કરોડને વટાવી જશે

ભારતીય સેકન્ડ-હેન્ડ કાર (યુઝ્ડ-કાર) બજાર 2030 સુધીમાં 1 કરોડ વાર્ષિક વેચાણનો આંકડો પાર કરશે, અને શહેરી અને નાના બંને શહેરોમાં તેનું વેચાણ વધશે. ‘ગિયર્સ ઓફ ગ્રોથ: ધ 2024 ઇન્ડિયન યુઝ્ડ-કાર માર્કેટ રિપોર્ટ’ અનુસાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી દેશમાં યુઝ્ડ-કારની તેજીને આગળ ધપાવી રહ્યા છે. Cars24 ના સહ-સ્થાપક ગજેન્દ્ર જાંગીડે જણાવ્યું હતું કે, ” વર્ષ […]

ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ, બીએસઈ-એનએસસીમાં કડાકો

મુંબઈઃ શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સ્થાનિક શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત થઈ હતી. સતત 3 દિવસ સુધી જોરદાર ટ્રેડિંગ કર્યા બાદ આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની મુવમેન્ટમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 0.55 ટકા અને નિફ્ટી 0.45 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી […]

મોરબીમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણનો પર્દાફાશ

અમદાવાદઃ ગુજરાતમાંથી અવારનવાર વિવિધ નકલી ખાદ્ય સામગ્રી મળી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જીન ઓઇલનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લામાં કંપનીના નામે ડુપ્લીકેટ ઓઇલનું પેકેજિંગ પકડી પાડવામાં આવ્યું છે.  23.17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડા […]

અમદાવાદમાં મ્યુનિ. હસ્તકના 2250 કરોડની કિંમતના 22 જેટલા પ્લોટ્સનું વેચાણ કરાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના 22 જેટલાં કિંમતી પ્લોટ્સ હવે ભાડે આપવાને બદલે વેચાણથી આપીને આવક ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કાયદાકીય અભિપ્રાય સાથે અધિકારીઓએ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે મ્યુનિ. પ્લોટ 99 વર્ષના ભાડાપટાની સાથે વેચી પણ શકશે.અગાઉ કેટલાક પ્લોટના વેચાણ માટે મ્યુનિ.એ પ્રયાસ કર્યો હતો […]

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં વોનોપ્રાઝનનું વેચાણ કરવા માટે ટકેડા સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યો છે. વોનોપ્રાઝન એ નોવેલ પોટેશિયમ-કોમ્પિટિટિવ એસિડ બ્લોકર (P-CAB) છે, જેનો ઉપયોગ એસિડ સંબંધિત વિકૃતિઓ – ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ની સારવાર માટે થાય છે. આ કરાર મુજબ […]

સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરવાની સાચી રીત કઈ છે, જાણો…

ઘણા લોકો નવો સ્માર્ટફોન ખરીદતી વખતે ખૂબ જ ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ લોકો તે ફોન વેચવાનું વિચારે છે, ત્યારે તેમની પાસે ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે. આમાંનો એક સવાલ એ છે કે તમે તમારા જૂના ફોનનો ડેટા સુરક્ષિત રાખીને તેને કેવી રીતે વેચી શકો છો. આ માટે તમે ફેક્ટરી રીસેટની મદદ લઈ […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 22 જેટલા કિંમતી પ્લોટ વેચીને કરોડો રૂપિયાની આવક મેળવશે

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાની માલિકીના કિંમતી 22 જેટલા પ્લોટ્સ ઓનલાઈન હરાજીથી વેચવાનો નિર્ણય લીધો છે. આ પ્લોટ્સ  શહેરનાં ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલા છે. આ પ્લોટના વેચાણથી 1200 કરોડની આસપાસની આવક થઈ શકે છે. સૌથી મોંઘો અને મોટો પ્લોટ ચાંદખેડા એસપી રીંગ રોડ પર બાલાજી અગોરા મોલ નજીક […]

ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઈ-ઓક્શનમાં 2.84 LMT ઘઉં અને 5830 MT ચોખાનું વેચાણ

નવી દિલ્હીઃ ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-હરાજી ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે બજારના હસ્તક્ષેપની ભારત સરકારની પહેલ હેઠળ હાથ ધરવામાં આવે છે. દરમિયાન 21મી ઈ-હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 3 LMT ઘઉં અને 1.79 LMT ચોખા ઓફર કરવામાં આવ્યા હતા અને 2.84 LMT […]

2021-22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું : દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code