ધ્રાંગધ્રા-કુડા રોડ પરનો નર્મદા કેનાલનો બ્રિજ બંધ કરાતા મીઠાના ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા
ખારાઘોડાના રણ વિસ્તારમાં વર્ષે 2 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે કેનાલનો બ્રિજ છેલ્લા 6 મહિનાથી બંધ કરાયો છે બે દિવસથી ડાયવર્ઝન પણ બંધ કરીને SRPનો બંદોબસ્ત મુકી દેવાયો સુરેન્દ્રનગરઃ Dhrangadhra-Kuda Road, Narmada Canal Bridge closed, salt producers in trouble કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખારાઘોડા પાટડી અને ઝિંઝુવાડા વિસ્તારમાં હાલ મીઠું પકવવાની સીઝન […]


