1. Home
  2. Tag "Samachar Blog"

પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ, ચિનાબ નદીના પ્રવાહમાં 92% ઘટાડો

પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ પાણી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેની પાછળનું સૌથી મોટું કારણ સિંધુ જળ સંધિ હેઠળ ભારત દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીમાં મોટો કાપ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક જળ નિષ્ણાતોના મતે, ભારતમાંથી વહેતી ચિનાબ નદીના પ્રવાહમાં 92% ઘટાડો થયો છે, જેના કારણે પંજાબ અને સિંધ જેવા મુખ્ય કૃષિ વિસ્તારોમાં […]

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વધતા ભારતના નાગરિકો માટે નવી સલાહ જાહેર, ‘તાત્કાલિક તેહરાન છોડી દો’

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થતાં, ભારતે તેના નાગરિકો માટે એક નવી સલાહ જારી કરી છે. ભારતે તેના લોકોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું છે. તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અને તેહરાનથી બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવા કહેવામાં આવ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે […]

ઈરાન-ઈઝરાયલને યુદ્ધનો અંત લાવવા માટે જોર્ડન સહિતના દેશોએ કરી અપીલ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે અને મિસાઈલથી સતત એકબીજા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. બંને દેશ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોને તેની અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ઇજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોએ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી છે. એક સંયુક્ત નિવેદનમાં, […]

અમરાનાથ યાત્રાઃ પહેલગામ ખાતે હવાઈ પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ 3 જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથયાત્રા લઇને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે એલાન કર્યું છે કે જમ્મુ કાશ્મીરે તીર્થયાત્રિકોની સુરક્ષાને મજબૂત કરવા માટે ગૃહમંત્રાલયની સલાહ પર પહલગામ અને બાલટાલ માર્ગ પર હવાઇ પ્રતિબંધ લગાવી દીધા છે. જેને લઇને સમગ્ર રૂટનેનો ફ્લાઇંગ ઝોન […]

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારે, 24 કલાકમાં 11 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે.  આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે. […]

ઈઝરાયના હુમલામાં ઈરાની કમાન્ડર અલી શાદમાનીનું મોત

ઈરાન-ઈઝરાયલ વચ્ચે  છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઇઝરાયલી સેના (IDF) એ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે એક વરિષ્ઠ ઈરાની કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો છે. ઇઝરાયલે તેમને યુદ્ધ દરમિયાન સેનાના વડા તરીકે વર્ણવ્યા હતા. ઇઝરાયલે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઈરાનના મેજર જનરલ ગુલામ અલી રશીદને પણ મારી નાખવાનો દાવો કર્યો હતો. […]

કોચી-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

કોચીઃ મંગળવારે મસ્કતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર એરપોર્ટ પર નિરીક્ષણ માટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. તેમ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) એ જણાવ્યું હતું. CIAL એ જણાવ્યું કે ઇન્ડિગો ફ્લાઇટ વિશેના સત્તાવાર ઇમેઇલ આઈડી પર ધમકી મળી હતી. ફ્લાઇટ સવારે 9.31 વાગ્યે 157 મુસાફરો અને છ ક્રૂ સભ્યો […]

ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ ટ્રમ્પની તાત્કાલિક તેહરાન ખાલી કરવાની ચેતવણી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું કે, મેં જે ‘સોદો’ કરવા કહ્યું હતું તેના પર ઈરાને હસ્તાક્ષર કરવા જોઈતા હતા. મને માનવ જાનહાનિનો દુ:ખ છે. ઇઝરાયલ અને ઈરાનના વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની ચેતવણી આપતાં ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, તેહરાનના લોકોએ […]

ભાવનગરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ, નદી બે કાંઠે વહેલા લાગી

રાજકોટઃ ભાવનગર જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના કાળુભાર ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુર માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણામા આવેલો ખારો ડેમ ઓવરફલો થતા આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની જળ સપાટીમાં […]

દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ તાલીમ શાળા દેશના પછાત અને આદિવાસી વિસ્તારોમાં શરૂ કરાશે. તેનાથી યુવાનો માટે રોજગારની તકનું સર્જન થશે.  ગડકરીએ કહ્યું, દેશમાં અંદાજે 22 લાખ ડ્રાઈવરની અછત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code