1. Home
  2. Tag "Samachar Blog"

છાપીમાં બિલ્ડરને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી છેતરપિડી કરનારો શખસ પકડાયો

બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ડીવાયએસપીના સ્વાંગમાં પોતે મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું કહ્યુ હતુ. બિલ્ડર પાસેથી 38 લાખ ઉછીના લઈ ગયો હતો પાલનપુરઃ નકલી પોલીસના સ્વાંગમાં તોડબાજી અને છેતરપિંડની બનાવો બનતા હોય છે ત્યારે બનાસકાંઠામાં વધુ એક ડીવાયએસપીના સ્વાંગમાં છેતરપિંડી કરતા શખસને પોલીસે પકડી પાડ્યો છે. વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાયએસપી […]

G-7 સમિટ છોડીને ટ્રમ્પ વોશિંગ્ટન પહોંચ્યા, ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકતું નથી

કેનેડામાં G-7 સમિટ છોડીને વોશિંગ્ટન આવેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ નજીક છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયલ-ઈરાન વિવાદનો વાસ્તવિક અંત ઇચ્છે છે. તેમણે કહ્યું કે તેહરાન છોડવું ઇરાનીઓ માટે વધુ સારું રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (17 જૂન 2025) કહ્યું કે તેઓ વધતા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં યુદ્ધવિરામ કરતાં […]

વઢવાણમાં ધોળીપોળથી મોતિચોક સુધી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો

કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો, પોલીસે 7 લોકોની અટકાયત કરી, વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા લોકોને મળતી નથી સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટીને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં કોઈ ફેર પડ્યો નથી. ત્યારે વઢવાણ ધોળીપોળથી મોતીચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ […]

ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા

આરોપીઓ પાસેથી 4 બેટરી સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો, પાર્ક કરેલી ટ્રકમાંથી બેટરીની ચોરી કરતા હતા, હાઈવે પર ઓટોરિક્ષા લઈને ચોરી કરવા જતા હતા રાજકોટઃ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં વાહનોમાં બેટરીચારીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે ગોંડલ સિટી પોલીસે વાહન બેટરી ચોરીના ગુનાનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી […]

વડોદરામાં એમએસ યુનિવર્સિટીનો 5મી સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજાશે

એમ.એસ.યુનિવર્સિટીમાં 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં કોન્વોકેશન યોજાશે, યુનિ. દ્વારા કોન્વોકેશન મોડું કરાતાં ઉચ્ચ અભ્યાસ માટે જતા છાત્રોને સમસ્યા સર્જાતી હતી, ડીનની બેઠકમાં કોન્વોકેશન વહેલા યોજવાનો નિર્ણય લેવાયો, વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં પદવીદાન યોજાશે, વિદ્યાર્થીઓના ડેટા એકત્રીત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જે […]

સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનું કૌભાંડ પકડાયુ, ત્રણ શખસોની ધરપકડ

રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના સભ્યોનું કારસ્તાન, મોબાઈલ ચેટમાં બર્મા, પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગનો ઉલ્લેખ, ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા સુરતઃ શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો પડદાફાસ થયો છે. શહેર ક્રાઈમ બ્રાંચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ શખસોની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી ડેબીટ કાર્ડ […]

અમદાવાદમાં બીઆરટીએસ જંકશનથી ઈ-રિક્ષાની નિયત દરે સુવિધા મળશે

BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાનુ પ્રતિ કિમી રૂ.10 ભાડું, પ્રવાસીઓ એપથી બુકિંગ કરાવી શકશે, મ્યુનિ.નું ખાનગી કંપની સાથે જોડાણ હેલમેટ ચારરસ્તા, યુનિવર્સિટીથી પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં જવા માટે ફરજિયાત રિક્ષામાં જવું પડે છે. બીઆરટીએસની ટિકિટ કરતા નિયત સ્થળે પહોંચવા માટે રિક્ષામાં ત્રણ ગણા ભાડા ચૂકવવા પડતા હતા. […]

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ, દૂધેશ્વરમાં મકાનનું ધાબુ ધરાશાયી

ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, શહેરમાં વરસાદી ઝાપટાંથી દ્વીચક્રી વાહનચાલકો ભીંજાયા અમદાવાદઃ શહેરમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ત્યારે શહેરના દુધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલી ધર્મિ સોસાયટીમાં જર્જરીત એક ફલેટના ભાગનું ધાબુ તથા સંપૂર્ણ સીડી અને જર્જરિત ઈમારતનો […]

અમદાવાદમાં રથયાત્રાનો રૂટ નહીં બદલાય, કાળુપુરનો રોડ ખૂલ્લો કરાશે

કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગેટની બહારથી રોડ બંધ કરી દેવાયો હતો, રેલવેએ રથયાત્રા પૂરતું આ રોડ પરનાં પતરાં હટાવી રસ્તો ખુલ્લો કર્યો, રસ્તો ખુલ્લો કરી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરંપરાગત માર્ગે ભક્તોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળશે. મંદિર દ્વારા રથયાત્રા માટે તૈયારીઓ ચાલી […]

ભારત વન્યજીવન સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું : ભુપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વન્યજીવન સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે, છેલ્લા દાયકામાં નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે મોટી બિલાડીઓની સાત મુખ્ય પ્રજાતિઓ અને તેમના કુદરતી નિવાસસ્થાનોના સંરક્ષણ અને રક્ષણ માટે મોટી બિલાડી દેશો વચ્ચે સામૂહિક કાર્યવાહી મહત્વપૂર્ણ છે.સોમવારે નવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code