1. Home
  2. Tag "Samachar Blog"

દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 20 ગોલ્ડ મેડલ જીત્યા

નવી દિલ્હીઃ ભારતે 2025 માં ચોથી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું, કુલ 20 ગોલ્ડ મેડલ અને 58 મેડલ જીત્યા. આ ઇવેન્ટ 24 થી 26 ઓક્ટોબર દરમિયાન રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. શ્રીલંકા પ્રભાવશાળી 16 ગોલ્ડ મેડલ અને કુલ 40 મેડલ સાથે બીજા સ્થાને રહ્યું. નેપાળ 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે […]

ટ્રમ્પ જાપાનમાં નવા ચૂંટાયેલા પીએમ તાકાઈચી સાથે મુલાકાત કરશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છ દિવસના એશિયાઈ પ્રવાસ પર છે. મલેશિયામાં આસિયાન સમિટમાં હાજરી આપ્યા બાદ, તેઓ બીજા તબક્કા માટે જાપાન રવાના થયા છે, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી. જાપાન રવાના થતા પહેલા, યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “હમણાં જ મલેશિયા છોડી દીધું, એક મહાન અને ગતિશીલ દેશ. એક મુખ્ય વેપાર અને દુર્લભ પૃથ્વી કરાર પર […]

ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025 માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અદ્યતન ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે દરિયાઇ વેપારના ટકાઉ ભવિષ્યને વેગ આપી રહ્યું છે. 27-31 ઓક્ટોબર દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025 ભારતના દરિયાઇ પુનરુત્થાનના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ […]

ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવની ફરિયાદ બાદ ICUમાં ખસેડાયો

નવી દિલ્હીઃ ભારતીય વનડે ટીમના ઉપકપ્તાન શ્રેયસ અય્યરને સિડનીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવ (ઇન્ટરનલ બ્લીડિંગ)ની ફરિયાદ છે, જેના કારણે તેમને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય તેમની રીકવરીની ગતિ પર આધારિત […]

બંગાળની ખાડીમાં “મોન્થા” વાવાઝોડું સર્જાયું, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું હવાનું ડીપ ડિપ્રેશન હવે “મોન્થા” નામના ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડું બની શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આગામી 24 કલાક દરમિયાન “મોન્થા” વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધીને પૂર્વ મધ્ય […]

અમેરિકામાં સરકારના શટડાઉનથી ખોરાક સહાય બંધ થવાની શક્યતા, કરોડો નાગરિકોની મુશ્કેલીઓ વધશે

અમેરિકામાં એક ઑક્ટોબરથી શરૂ થયેલું સરકારનું શટડાઉન હવે જનજીવન પર સીધી અસર કરતું જોવા મળી રહ્યું છે. કૃષિ વિભાગ (USDA)એ જાહેરાત કરી છે કે 1 નવેમ્બરથી ફેડરલ ફૂડ સહાય ભથ્થા આપવામાં નહીં આવે, જેનાથી લાખો પરિવારોને રોજિંદા ખોરાક માટે સંકટ સર્જાઈ શકે છે. અમેરિકામાં 1 ઑક્ટોબરથી શરૂ થયેલું સરકારનું શટડાઉન હવે સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ […]

પાકિસ્તાન સેનાની મોટી કાર્યવાહી, 4 આત્મધાતી હુમલાખોર સહિત 25 આતંકી ઠાર કરાયાં

પાકિસ્તાન હવે પોતાના કૃત્યોનું ફળ ભોગવી રહ્યું છે. આતંકવાદને આશ્રય આપનાર આ દેશ આજે આતંકના ખપ્પરમાં સપડાયો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર આત્મઘાતી હુમલાખોરો સહિત 25 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. પાકિસ્તાની સેનાએ જણાવાયું હતું કે, આ બધા આતંકવાદીઓ અફઘાનિસ્તાન તરફથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાનની સેનાના જણાવ્યા મુજબ આતંકવાદીઓ સાથેની અથડામણમાં […]

અમેરિકામાંથી 35 ભારતીયોનો દેશનિકાલ, હરિયાણાના યુવાનોને હથકડી લગાવી પરત મોકલાયા

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં વાપસી પછીથી જ ગેરકાયદે પ્રવેશ કરનારા પ્રવાસીઓ પર કડક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને ભારતના વધુ એક જૂથને અમેરિકાથી નિર્વાસિત કર્યું છે. કુલ 35 ભારતીય નાગરિકોને હથકડી લગાવી વિમાન મારફતે પરત મોકલવામાં આવ્યા, જે મધરાતે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં હતા. નિર્વાસિત થયેલા લોકોમાં હરિયાણાના કૈથલ, […]

સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર ‘રન ફોર યુનિટી’માં જોડાવવા દેશવાસીઓની મોદીની અપીલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 31 ઓક્ટોબરે યોજાનાર “રન ફોર યુનિટી” માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ ‘ભારતના લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે યોજાતા વિશાળ સમારોહનો એક અગત્યનો ભાગ છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, “31 ઓક્ટોબરે રન ફોર યુનિટીમાં જોડાઓ અને […]

રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરી આકરી ટકોર

નવી દિલ્હીઃ દેશભરમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાના કેસોને લઈને સુપ્રીમ કોર્ટએ નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટએ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વકીલોને ઠપકો આપતા કહ્યું કે, “તમે લોકો સમાચાર નથી જોયા? સોશિયલ મીડિયા તો જુઓ, દેશભરમાં શું થઈ રહ્યું છે. આ મુદ્દાને મજાક બનાવી રાખ્યો છે, લોકો ખૂબ પરેશાન છે.” જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code