સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.02 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક, RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરાયા અમદાવાદઃ ગુજરાતાના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.02 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા 24 કલાકમાં ડેમની […]