1. Home
  2. Tag "Samachar Samachar"

મુંદ્રા બંદર પરથી ચાઈનીઝ ફટાકડાની દાણચોરીનો પર્દાફાશ, 5 કરોડના ફટાકડા કરાયા જપ્ત

ભૂજઃ ફટાકડાની ગેરકાયદેસર આયાતને રોકવા માટે ઓપરેશન “ફાયર ટ્રેઇલ” હેઠળ ચાલી રહેલા પ્રયાસોમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ભારતમાં ચાઇનીઝ ફટાકડા અને ફટાકડાની ગેરકાયદેસર આયાત સાથે સંકળાયેલી બીજી એક અત્યાધુનિક દાણચોરીનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન, DRI અધિકારીઓએ મુન્દ્રા બંદર પર ચીનથી આવતા 40 ફૂટ લાંબા કન્ટેનરને અટકાવ્યું હતું, જેમાં “પાણીનો ગ્લાસ” અને “ફૂલદાની” […]

એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગથી પણ વધારે ધનવાન હોવાનો આતંકી મસૂદ અઝહરનો દાવો

આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો એક નવો ઓડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાને વિશ્વનો સૌથી અમીર માણસ ગણાવ્યો છે. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે તે એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ જેવા કરોડપતિઓથી પણ વધુ સંપત્તિ ધરાવે છે. ઓડિયોમાં મસૂદએ જણાવ્યું હતું કે, “મેં જિહાદ માટે જે માંગ્યું તે મળ્યું. હથિયારો ખરીદવા માટે […]

ભારત પરનો હુમલો એ પાકિસ્તાનનું યુદ્ધનું એલાનઃ બલોચ નેતા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી ખાતે લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટોને લઈને બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચનું આકરુ નિવેદન સામે આવ્યું છે. મીરે કહ્યું છે કે ભારતમાં થયેલો આ આતંકી હુમલો મૂળતઃ પાકિસ્તાન દ્વારા યુદ્ધનું એલાન જ છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “છેલ્લા 78 વર્ષોમાં પાકિસ્તાન સાથે સંબંધ રાખવાથી […]

બિહારમાં NDAએ સરકાર બનાવવાની કવાતય તેજ કરી, નીતિશ કુમારે CM પદેથી રાજીનામુ આપ્યું

પટણાઃ  બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ ધમાકેદાર જીત મેળવ્યા બાદ સરકાર રચવાના પ્રયાસોમાં તેજી આવી છે. 20 નવેમ્બરના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ નવી સરકારના શપથગ્રહણ યોજાશે. આ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સૂત્રો અનુસાર, 19 નવેમ્બરે બિહાર […]

હૈદરાબાદ એરપોર્ટ પર શારજાહથી ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી રૂ. 1.55 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે. શારજાહથી ભારતમાં પરત ફરેલા એક મુસાફરને ગુપ્ત માહિતીના આધારે ડ્રગ્સ અને DRI ના હૈદરાબાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર મળેલ માહિતીના આધારે અધિકારીઓએ મુસાફરના સામાનની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ લોખંડનુ બોક્સ મળ્યું હતું. તેને […]

કાંગોમાં ખનન દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાઈ, 50ના મોતની આશંકા

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વી કાંગોના લુઆલાબા પ્રાંતના મુલૉન્ડો શહેર નજીક કાલાંડો માઈનમાં દુર્ઘટના સર્જાઈ હતી. કોબાલ્ટ ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થતા તેના સાથે જોડાયેલો પુલ પણ તૂટી પડ્યો હતો, જેને કારણે કાળમાળમાં ફસાયેલા ઓછામાં ઓછા 50 લોકોના મૃત્યુ થયા છે. 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ સાથે નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ […]

ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં યોજાયેલી જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે. કુશલ દલાલે ફાઇનલમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ફાઇનલ મેચ ડબલ્સ શૂટ-ઓફ સુધી પહોંચી હતી, જ્યાં કુશલે પોતાના […]

રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે અમેરિકા અપનાવશે આકરુ વલણ

વોશિંગ્ટનઃ અમેરિકાએ ખૂબ જ કડક નીતિ અપનાવતા રશિયા સાથે વેપાર કરનારા દેશો પર નવા પ્રતિબંધો મૂકવાની તૈયારીમાં છે. પૂર્વ અને સંભવિત નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટી એક મહત્વનું બિલ લાવી રહી છે, જેના અમલ બાદ રશિયા સાથે વેપાર કરવું કોઈપણ દેશ માટે બહુ મુશ્કેલ બની જશે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે રશિયાના વેપારી […]

અમારા માટે આતંકી અને તેમના આકા એકસમાનઃ સેના પ્રમુખ દ્રિવેદી

નવી દિલ્હીઃ  ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આતંકવાદ મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમારા માટે આતંકવાદી અને આતંકવાદના આકા એક સમાન છે. જે કોઈ આતંકને પ્રોત્સાહન આપશે, તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર 2 પાકિસ્તાન માટે નવી ચેતવણી છે. “પાણી અને લોહી એક સાથે વહે શકે […]

સાઉદી અરબઃ મક્કાથી મદીના જતા ભારતીય યાત્રીઓની બસમાં લાગી આગ, 42ના મોતની આશંકા

નવી દિલ્હીઃ સાઉદી અરબના મુફરિહત વિસ્તારમાં મક્કાથી મદીના જઈ રહેલી ઉમરા યાત્રીઓની બસ સાથે ડીઝલ ટેન્કર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 42 ભારતીય યાત્રીઓના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ મળી છે. યાત્રીઓ ઊંઘમાં હતા ત્યારે સાઈડથી આવી રહેલા ટેન્કરે બસને જોરદાર ટક્કર મારી હતી. તેમજ તેમાં આગ ભભૂકી ઊઠી હતી. સ્થળ પર સાઉદીની રેસ્ક્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code