1. Home
  2. Tag "sanand"

સાણંદમાં હાથી પર નિકળેલી સંવિધાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ડો. આંબેડકર જ્યંતિ નિમિત્તે સંવિધાન શોભા યાત્રા નિકળી શોભા યાત્રામાં મુસ્લિમ સમાજના બિરાદરો સહિત ગામડાંના લોકોએ ભાગ લીધો ઠેર ઠેર જય ભીમના પોસ્ટરો લગાવાયા અમદાવાદઃ આજે રાજ્યભરમાં ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત શહેરોમાં ડો. બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ અને સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. જ્યારે સાણંદ અને […]

નરેન્દ્ર મોદીએ દેશને ફીટ ઈન્ડિયાનો મંત્ર આપીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યુ છેઃ CM

સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો 12 રાજયો અને 6 કેન્દ્રીય પોલીસ દળોના 80 પોલીસકર્મીઓએ ભાગ લીધો મુખ્યમંત્રીએ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને એવોર્ડ અને ટ્રોફી એનાયત કર્યાં ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાય પણ આ […]

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NIAના દરોડા, સાણંદમાંથી એકની અટકાયત

અમદાવાદઃ NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત અમદાવાદના સાણંદના ચેખલા ગામે, મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી. અમદાવાદના ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતા શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ […]

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]

વાયબ્રન્ટ ગુજરાતથી ગાંમડા બન્યા આત્મ નિર્ભર, સાણંદના 4 ગામોની વેરાની આવક 1 કરોડથી વધુ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમા સંસ્કરણના આયોજન તરફ અગ્રેસર છે. 20 વર્ષ પહેલા વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે, ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે, આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી […]

સાણંદના હઠીપુરા ગામના કૂવામાં મોટા અજગરને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો

અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના નળ સરોવર પાસે આવેલા હઠીપુરા ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં એક અજગર ફસાઈ ગયો હતો. ગ્રામજનોને જાણ થતાં અજગરને જોવા માટે લોકો દાડી ગયા હતા. કુવામાં ફસાઈ ગયેલા પાંચ ફૂટ લાંબા અજગરને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરવામાં આવતાં તેઓએ મહા […]

સાણંદના રેલવે સ્ટેશન પરથી રોજ 20થી વધુ ટ્રેન પસાર થાય છે, પણ માત્ર એક જ ટ્રેનને સ્ટોપેજ,

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદનો ઔદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેના લીધે પરપ્રાંતના લોકોનો પણ સારોએવો વસવાટ છે. સાણંદના રેલવે સ્ટેશને રોજ 20થી વધુ ટ્રેનો પસાર થાય છે. પણ સ્ટોપેજ માત્ર એક જ ટ્રેનને અપાયું છે. લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસીઓને પણ લાભ મળી શકે છે. હાલ પ્રવાસીઓને ટ્રેનના સ્ટોપેજ નહીં હોવાથી […]

DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો […]

ગુજરાતમાં ભાવનગર સહિત ત્રણ શહેરોમાં 68 કરોડના ખર્ચે કોર્ટના નવા બિલ્ડિંગ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન […]

અમદાવાદઃ લેખંબામાં રામકૃષ્ણ મઠનું ધામધૂમથી ભૂમિ પૂજન

*હવે આ વિસ્તારનો અભ્યુદય અને આધ્યાત્મિક પ્રગતિ થશે :સ્વામી સુહિતાનંદજી* અમદાલાદઃ સાણંદ તાલુકાનાં લેખંબા ગામમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદની નવસંપાદિત જમીન પર ભૂમિપૂજન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલૂર મઠના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે રામકૃષ્ણદેવે વિશ્વને જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ માટે એક નવો રાહ દર્શાવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code