સાણંદમાં હાથી પર નિકળેલી સંવિધાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ડો. આંબેડકર જ્યંતિ નિમિત્તે સંવિધાન શોભા યાત્રા નિકળી શોભા યાત્રામાં મુસ્લિમ સમાજના બિરાદરો સહિત ગામડાંના લોકોએ ભાગ લીધો ઠેર ઠેર જય ભીમના પોસ્ટરો લગાવાયા અમદાવાદઃ આજે રાજ્યભરમાં ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત શહેરોમાં ડો. બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ અને સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. જ્યારે સાણંદ અને […]