અમદાવાદઃ લેખંબામાં રામકૃષ્ણ મઠનું ધામધૂમથી ભૂમિ પૂજન
*હવે આ વિસ્તારનો અભ્યુદય અને આધ્યાત્મિક પ્રગતિ થશે :સ્વામી સુહિતાનંદજી* અમદાલાદઃ સાણંદ તાલુકાનાં લેખંબા ગામમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદની નવસંપાદિત જમીન પર ભૂમિપૂજન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલૂર મઠના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે રામકૃષ્ણદેવે વિશ્વને જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ માટે એક નવો રાહ દર્શાવ્યો છે. […]