વિદેશમંત્રાલયઃ- યૂએઈમાં નવા રાજદૂત તરીકે સંજય સુધીરની પસંદગી કરાઈ,પવન કુમારનું સ્થાન લેશે
યૂએઈમાં નવા રાજદૂત કરીકે સંજય સુધીપની નિમણૂક 1993ની બેચના ભઆરતીય વિદેશ સેવા અઘિકારી પૂર્વ રાજદૂત પવન કપૂરનું સ્થાન ગ્રહણ કરશે દિલ્હીઃ- વરિષ્ઠ રાજદ્વારી સંજય સુધીરને મંગળવારના રોજ સંયુક્ત રબ અમીરાતમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજય સુધીર વર્ષ। 1993 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી રહીવ ચૂક્યા છે અને હવે […]