સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોંચ કરી
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક મળી, સંસ્કૃત બોર્ડના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયુ, સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના– સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના શરૂ કરાશે. ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ […]