1. Home
  2. Tag "sant ravidas temple"

સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘મને ખબર છે કે ભૂખ્યા રહેવાની તકલીફ શું છે’

ભોપાલ:પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. અહીં તેમણે સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેની કિંમત 102 કરોડ રૂપિયા થશે. PM એ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિદાસ સ્મારક સ્થળ પર ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્તિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. હું જાણું છું કે ભૂખ્યા રહેવાની તકલીફ શું છે. હું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code