1. Home
  2. Tag "Sant Savayanath of Jhanjarka"

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સરકાર અને સંગઠનનું અભિવાદન કરવામાં આવ્યું

ગાંધીનગર, 13 માર્ચ, 2026 – ગુજરાતની ભાજપા સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરીને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાલીઓની આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ. ૬.૦૦ લાખ કરવાના ઐતિહાસિક શિક્ષણલક્ષી નિર્ણય બદલ ગુજરાત પ્રદેશ ભાજપાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીનગરના સેકટર-૧૭ સ્થિત ટાઉનહૉલ ખાતે ભવ્ય અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code