રથયાત્રા મહોત્સવમાં શ્રી હર્ષ સંઘવીએ સારસપુરના બાલા હનુમાનજી મંદિરે ચરણ પાદુકાનું પૂજન કર્યું
અમદાવાદ, 14 જુલાઈ 2026: રથયાત્રા મહોત્સવના પાવન અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સારસપુર સ્થિત શ્રી બાલા હનુમાનજી મંદિરે દર્શન કરી ભગવાનની ચરણ પાદુકાનું વિધિવત્ પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. રથયાત્રા મહોત્સવના અનુસંધાનમાં આવતીકાલે સારસપુર ખાતે દેશભરના વિવિધ તીર્થસ્થાનોમાંથી પધારનારા સાધુ-સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન […]


