1. Home
  2. Tag "saraspur"

જગન્નાથજી રથયાત્રાઃ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, લાખો ભક્તોએ લીધો પ્રસાદ

અમદાવાદઃ શહેરમાં આજે પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. દરમિયાન બપોરના સમયે ભગવાન મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. જય જગન્નાથના નાદ સાથે સમગ્ર સરસપુર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સરસપુરમાં ભગવાન, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીનું મામેરુ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં સરસપુરની વિવિધ […]

રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ, જગન્નાથને આવકારવા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો

મોસાળ સરસપુર ભક્તિના રંગમાં રંગાયું ભક્તોમાં ભગવાનને આવકારવાનો અનેરો ઉસ્તાહ આજે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર ખાતેથી રથયાત્રા નિકાળવામાં આવી છે ત્યારે ભગવાનના મોસળા સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરસપુર ખાતે ભક્તો આતુરતાથી પોતાના ભગવાન જગન્નાથની રાહ જોઈ રહ્યા છે,અહી  દૂર દૂરથી લોકો ભગવાનને આવકાર આપવા આવી રહ્યા છે રથયાત્રાને […]

રથયાત્રાઃ સરસપુરની 14 પોળમાં ઉભા કરાયેલા રસોડામાં બનેલો પ્રસાદ બે લાખ ભક્તો આરોગશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 26 હજારથી વધારે પોલીસ અધિકારી-જવાનો ખડેપગ રહેશે. ભગવાનના મામાના ઘર ગણાતા સરસપુરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે 14થી વધારે પોળોમાં રસોડા શરૂ થયાં છે. સરસપુરમાં લગભગ બે લાખથી વધારે ભક્તો પ્રસાદ […]

અમદાવાદના સરસપુરમાં વાંદરાનો તરખાટ, 17 વ્યક્તિઓને કરડતા હાઈકોર્ટમાં રિટ પિટિશન

અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિઓ પર હુમલો કરીને બચકાં ભરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોને તેમજ  વનવિભાગને અનેકવાર રજુઆત કરીને તોફાની વાનરને પકડવા માગ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરાઇ […]

અમદાવાદના સરસપુરમાં ખાનગી બેંકનું ATM તોડવાનો તસ્કરોએ કર્યો પ્રયાસ

મશીન નહીં તુટતા અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ આરંભી અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ચોરી અને લૂંટ સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા ખાનગી બેંકના એટીએમ સેન્ટર ઉપર અજાણ્યા શખ્સો ત્રાટક્યાં હતા. તેમજ એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. […]

જગન્નાથજીની રથયાત્રાઃ મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, 2 લાખ શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. ભગવાનની રથયાત્રા સરસપુર પહોંચી હતી. જ્યાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ભવ્ય મામેરુ કરવામાં આવ્યું હતું. સરસાપુરમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વિવિધ પોળમાં ઉભા કરવામાં આવેલા રસોડામાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો સહિતના લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગ્ય હતો. ભગવાનના મોસાળ સરસપપુરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code