1. Home
  2. Tag "sardar sarovar dam"

સરદાર સરોવર ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 2019, 2020 અને 2022 પછી આ વર્ષે પણ 2023 માં પૂર્ણ જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો […]

ગુજરાત: હાલમાં 207 ડેમમાંથી 19 ડેમ છે છલોછલ,જાણો સરદાર સરોવર ડેમની સ્થિતિ

 અમદાવાદ:રાજ્યમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ફરીવાર હવે દરેક ડેમની સ્થિતિ જાણવામાં આવી રહી છે. જાણકારી અનુસાર દરેક ડેમમાં હાલ કેટલી પાણીની આવક તેના વિશે જાણકારી મેળવીશુ. જો સૌથી પહેલા દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે. આ પછી જો વાત કરીએ ગુજરાતના 207 ડેમ પૈકી 19 […]

નમામી દેવી નર્મદેઃ સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયાં, એક લાખ ક્યુસેક પાણી છોડાયું

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવામાં હવે ત્રણ મીટર બાકી છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીમાં પાણીની આવક વધતા ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આથી ડેમના 23 દરવાજા ખાલીને એક લાખ ક્યુંસેક પાણી છોડવામાં આવતા […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55,000 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

અમદાવાદઃ  મધ્યપ્રદેશના નર્મદા નદીના ઉપરવાસ વિસ્તારમાં થઇ રહેલા સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. સંભવતઃ સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી […]

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું,નજીકના ગામમાં એલર્ટ

અમદાવાદ:ભારે વરસાદ બાદ સરદાર સરોવરમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં વધારે પ્રમાણમાં પાણીની આવક થતા દરવાજાને થોડા અંશે ખોલવામાં આવ્યા છે અને જેના કારણે હવે ડેમની નજીકના વિસ્તારમાં આવતા ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ડભોઈ અને શિનોરમાં સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા આદેશ આપવામાં આવે છે. નર્મદા ઘાટીના ઉપરવાસના અને સ્ત્રાવ […]

પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત

આજે પીએમ મોદી થયા 69 વર્ષના સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો બનાવ્યો પીએમએ વીડિયો નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જન્મદિવસની શરૂઆતમાં ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધનું નિરીક્ષણ કર્યું હતું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ ગત વર્ષ 31 ઓક્ટોબરે વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code