અમદાવાદમાં 200 કરોડના ખર્ચે નિર્મિત થયેલા સરદાર ધામનું વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યું
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથે જ સરદાર ધામના ફેઝ-2નું ખાતમુર્હૂત પણ કર્યું હતું. અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા […]