આજે સર્વ પિતૃ અમાવસ્યા,જાણો તર્પણની સાચી રીત અને ખાસ ઉપાયો
દિલ્હી: ભાદરવા મહિનાની પૂર્ણિમાની તિથિથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ 14મી ઓક્ટોબરે એટલે કે આજે અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થશે. હિંદુ ધર્મ અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન આ દિવસે પોતાના પિતૃ અને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ એવા પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટે ખાસ ઉપયોગી માનવામાં આવે છે જેમની […]