1. Home
  2. Tag "Sastu Sahitya Mudranalaya Trust"

ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : અમિત શાહ

કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું, જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને જ્યારે તેને પોષવા સારસ્વત લોકો આગળ આવે  અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code