આ દિવસે ભૂલથી પણ ન કાપો નખ,શનિદેવ થઈ જશે નારાજ
ઘરના વડીલો અમુક દિવસોમાં નખ કાપવાની મનાઈ ફરમાવે છે કારણ કે અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં નખ કાપવાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. આ મુજબ કયા દિવસે નખ કાપવા જોઈએ અથવા અઠવાડિયાનો કયો દિવસ નખ કાપવા માટે શુભ છે તેને લગતા નિયમો જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે કયા […]


