1. Home
  2. Tag "saurashtra"

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને વ્યાપક નુકસાન

અમદાવાદ: તૌકાતે વાવાઝોડાંએ રાજ્યના અનેક જિલ્લામાં જિલ્લામાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાને પગલે કેરીનું ઉત્પાદન કરતા ખેડુતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા ઉપર તૈયાર કેરીઓ વાવાઝોડાને પગલે ખરી પડી હતી.આ ઉપરાંત નવસારીમાં પણ કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પ્રક્રિયા બાદ રાજ્યભરમાં ભારે […]

સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું

રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા […]

તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહીઃ વાવાઝોડું દીવ કરફ ફંટાયુ

અમદાવાદઃ રાજ્યભરમાં ભર ઉનાળે તાઉ-તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાંયા વાતાવરણને લીધે ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ-તે સાઇક્લો પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આવતીકાલ  સોમવાર અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર […]

સૌરાષ્ટ્રમાં રાત્રિનું તાપમાન ઉંચુ રહેશેઃ દિવસનું ઉષ્ણતામાન યથાવત રહેશે

રાજકોટઃ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોરાજી સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ આકાશ વાદળ છાંયુ બનતા બે ઋતુંનો અનુભવ થઈ રહ્યો છે સાથે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેની લીધે કોરોના સિવાયની અન્ય બીમારીઓનો વાવર જોવા મળી રહ્યો છે. દરમિયાન હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં […]

વધતા જતાં તાપમાન સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ કોરોના કપરા કાળનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ભર ઉનાળે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગના સૂત્રોએ આગાહી કરી છે. ગુજરામાં છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી […]

સૌરાષ્ટ્રમાં તલાલા ગીર, ભાવનગર અને જામનગરમાં ભૂકંપના હળવા આંચકાઃ લોકોમાં ફફડાટ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી પણ વધી રહી છે. ત્યારે તલાલા ગીર, જામનગર અને ભાવનગરમાં હળવા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં- બે, તાલાળામાં- એક, અને જામનગરમાં- બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના તાલાલા ગીરમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત  હોય તાલાલા ગીરમાં બપોરે 12ઃ17 […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

કોરોનાના ભયને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે હવે બજારો સ્વયંભૂ બંધ રહેવા લાગ્યા છે. રાજ્યમાં ઊંઝા મહેસાણા, અરવલ્લી સહિત ઘણીબધી એપીએમસીએ સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. ઉપરાંત  રાજકોટ અને ગોંડલ જેવા અગ્રીમ માર્કેટ યાર્ડોએ આગામી શુક્રવારથી રવિવાર સુધી વીક એન્ડ બંધની જાહેરાત કરી હતી. પણ આજે બુધવારથી જ યાર્ડમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે […]

અમદાવાદમાં યલો એલર્ટ જાહેરઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ આગામી 48 કલાક આકરી ગરમી પડશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક […]

સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલો અને મલાસા ઉત્પાદકો ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સાગમટે દરોડા

મસાલા અને ઓઈલના 33 નમૂના લેવાયાં તમામ નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યાં મોટાપાયે દરોડાના પગલે ખળભળાટ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. આ ઉપરાંત હાલ હળદર અને મરચુ સહિતના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. દરમિયાન ફુડ એન્ડ ડ્રગ વિભાગે સૌરાષ્ટ્રમાં કેટલીક ઓઈલ મીલો અને મસાલા ઉત્પાદકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code