1. Home
  2. Tag "saurashtra"

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર

અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. […]

ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી  બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં  વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ […]

સૌરાષ્ટ્રમાં GSTએ 8 બોગસ પેઢીઓ શોધી કાઢીને કરોડોના બિલ કૌભાંડનો પડદાફાશ કર્યો

રાજકોટઃસૌરાષ્ટ્રમાં  સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગને ડામવા તાજેતરમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં 35 પેઢીમાં સ્પોટ ચેકીંગ કરાયું હતું. જેમાં જામનગરની એક સહિત સૌરાષ્ટ્રની 8 પેઢી બોગસ પેઢીએ રૂ.102.34 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.5.12 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ જીએસટીએ કડક પગલાં ભરીને કસુરવારો સામે કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. […]

સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, સૌની યોજના હેઠળ જળાશયો ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના […]

સૌરાષ્ટ્રમાં છેલ્લા 8 મહિનામાં 131.87 કરોડની વીજચોરી પકડાઈ તેમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ ગામેગામ જોવા મળે છે. વીજલાઈન લોસમાં ધરખમ વધારો થતાં પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખીને વીજચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા આઠ મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 131.87 કરોડની વીજ ચોરી પકડાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જ 21 ટકા વીજચોરી પકડાઈ છે. જેમાં 12.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. […]

સૌરાષ્ટ્રમાં ધીમા પગલે વધતું ઠંડીનું જોર, ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચ્યુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનું ધીમા પગલે જોર વધી રહ્યું છે. જોકે શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેડી વધુ અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી લધુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.  ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચતા પશુ-પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. રાજકોટમાં તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ સ્થિર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી […]

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ભાજપની જીત , અમરેલી, ઊના, જુનાગઢમાં વિજ્ય

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે […]

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે 1200થી વધુ એસટી બસ લેવાતા અનેક રૂટ્સ રદ કરવા પડ્યાં

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સૌરાષ્ટ્રમાં 1200થી વધુ એસટી બસને સેવામાં લેવામાં આવી છે. તેના લીધે અનેક બસ રૂટ્સ કેન્સલ કરવાની ફરજ પડી છે. બસ રૂટ્સ કેન્સલ થતાં ગ્રામીણ પ્રજાને એક દિવસ માટે મુશ્કેલી પડશે. એકબાજુ ચૂંટણી અને બીજીબાજુ લગ્નગાળો આ બંને વચ્ચે એસ.ટી બસમાં મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે […]

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ્સમાં કપાસની ધૂમ આવક પણ જિન-યાર્ન મિલોની મુશ્કેલીઓ યથાવત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તમામ મોર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે.માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન સરેરાશ ત્રણેક લાખ મણ કપાસ આવક થઈ રહી છે. જોકે જિનીંગ અને યાર્ન ઉત્પાદકોની મુશ્કેલીનો પર પાર નથી. બન્ને ઉદ્યોગ ગુજરાતમાં ડિસ્પેરિટીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ   રૂના ઉત્પાદનનો અંદાજ 344 લાખ ગાંસડીનો અંદાજ […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની ધારણા છે. જેમાં તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળી અને કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. મગફળીની આવક આશરે રોજીંદી પંદર હજાર ગુણી અને કપાસની પાંચ હજાર મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે નવી આવકની સાથે ભાવ પણ સડસડાટ નીચે ઉતરવા લાગ્યા છે. અઠવાડિયાથી વરાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code