વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી ઈસરોની લેશે મુલાકાત,વૈજ્ઞાનિકો સાથે કરશે વાતચીત
બેંગલુરુ: ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર (વિક્રમ)નું સફળતાપૂર્વક ઉતરાણ કરવા અને ત્યાં રોવરને તૈનાત કરીને ઇતિહાસ સર્જવા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે બેંગલુરુ પહોંચશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આર અશોકે ગુરુવારે જણાવ્યું હતું કે, કર્ણાટક ભાજપ એક […]


