1. Home
  2. Tag "Scientists"

વૈજ્ઞાનિકોની નવી ચેતવણી,કોરોનાનો નવો વેરિયન્ટ આવી શકે છે

વૈજ્ઞાનિકોની ચેતવણી આ પ્રાણીના કારણે નવો વેરિયન્ટ આવી શકે હાલ ઓમિક્રોન સૌથી મોટો પડકાર દિલ્હી: કોરોનાના અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ આવ્યા તેનાથી સમગ્ર દુનિયા હેરાન પરેશાન તો છે જ, પણ હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે જે લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. જાણકારી અનુસાર ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસના વરિષ્ઠ લેખક પ્રોફેસર […]

શું ચંદ્ર પર રહી શકાય? વૈજ્ઞાનિકોએ ચંદ્રને લઈને કહી મોટી વાત

ચંદ્ર પર રહી શકાય? વૈજ્ઞાનિકોએ કહી મોટી વાત 1 લાખ વર્ષ સુધી રહી શકાય વૈજ્ઞાનિકો હવે પોતાની શોધખોળ માટે એટલા બધા આગળ નીકળી ગયા છે કે તે માણસોના રહેવા માટે નવા ગ્રહની શોધ કરી રહ્યા છે. મંગળ પર રહેવા માટેના સ્ત્રોતને લઈને પણ શોધખોળ ચાલી રહી છે, આવામાં ચંદ્ર પર રહેવાને લઈને મહત્વની જાણકારી આવી […]

દુનિયા પર આવી શકે છે મોટું સંકટ, વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો

દુનિયા પર સંકટ? વૈજ્ઞાનિકો છે ચિંતામાં  જાણો શું છે હકીકત બ્રંહ્માંડમાં રોજ હજારો પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પણ તે પૃથ્વીથી કેટલાક પ્રકાશવર્ષ દૂર હોવાના કારણે અને ક્યારેક સૂર્યના  વધારે તેજના કારણે તેને નરી આંખે જોઈ શકાતી નથી. આવી ફરીવાર એક ઘટના બની છે જેને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે. અને તેમના કહેવા પ્રમાણે […]

પૃથ્વી એકદમ સપાટ થઈ જાય તો શું થાય? વૈજ્ઞાનિકોનું કહેવું કંઇક આવું છે, વાંચો

પૃથ્વી ગોળની જગ્યાએ સપાટ થઈ જાય તો શુ? વૈજ્ઞાનિકોનો આ બાબતે મંતવ્ય વાંચીને તમને પણ લાગી શકે છે શોક દિલ્લી: પૃથ્વી ગોળ છે તે વાતથી તો સૌ કોઈ જાણીતા છે પણ દરેક વ્યક્તિના મનમાં એકવાર તો એવો વિચાર આવ્યો જ હશે કે પૃથ્વી સપાટ થઈ જાય તો શું થાય. આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું પણ લોકો […]

વૈજ્ઞાનિકોને મળી સફળતા, બ્રંહ્માડમાં આ ગ્રહના ચંદ્ર પર મળ્યા પાણી હોવાના પુરાવા

ગુરુ ગ્રહના ચંદ્ર પણ પાણી હોવાના મળ્યા પુરાવા વૈજ્ઞાનિકો માટે મોટી સફળતા હવે વૈજ્ઞાનિકો આ મુદ્દે વધારે શોધખોળ કરશે દિલ્લી: બ્રંહ્માડમાં રોજ એટલી બધી પ્રવૃતિઓ થતી હોય છે કે જેનો સચોટ જવાબ તો કોઈ ના આપી શકે. વૈજ્ઞાનિકો દ્વારા બ્રંહ્માડમાં અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે ત્યારે હવે તેમને ગુરુના ચંદ્ર પર પાણી હોવાના પુરાવા […]

ઉંચાઈ પર અને ખાણમાં કામ કરનારાના જીવ બચાવી શકાશે, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર

વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર ઉંચાઈ પર કામ કરનારાનો બચાવી શકાશે જીવ ખાણમાં કામ કરતા લોકોના પણ બચશે જીવ દિલ્લી: દેશમાં કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં મજૂર લોકો ખાણમાં કામ કરતા હોય છે તો કેટલાક લોકો ઉંચાઈ પર આવેલા વિસ્તારોમાં કામ કરતા હોય છે. આ લોકોને કામ દરમિયાન ઓક્સિજનની કમી વર્તાતી હોય છે અને કેટલીક વાર ઓક્સિજન […]

કચ્છના અખાતમાં સમુદ્રી ગાયના અસ્તિત્વ સામે જોખમઃ IITના વૈજ્ઞાનિકોએ કરેલું સંશોધન

ભૂજઃ  ગુજરાતના કચ્છના અખાતમાં સમુદ્રી ગાય સામે ખતરો ઊભો થયો છે. કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં મળેલા સમુદ્રી ગાયોના જીવાશ્મિ પર શોધ કરી રહેલા આઈઆઈટી રૂરકીના પ્રાધ્યાપક સુનીલ વાજપેયી, તેમના સહયોગી અને વિદ્યાર્થીઓના અધ્યયનના આધારે આ તારણ આપ્યું હતું કે, ડુગોંગ કચ્છની ખાડી સહિત ચાર અખાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે. સંશોધનમાં બહાર આવેલા તારણો […]

NEERIના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના પરીક્ષણ માટે સલાઈન ગાર્ગલ RT-PCR પદ્ધતિ વિકસાવી

દિલ્હીઃ કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ એનવાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના નાગપુર સ્થિત વૈજ્ઞાનિકોએ કોવિડ-19 પરિક્ષણના સેમ્પલ માટે ‘સલાઇન ગાર્ગલ (કોગળા) આરટી-પીસીઆઈ પદ્ધતિ’ વિકસાવી છે. NEERIના એનવાયર્મેન્ટલ વાયરોલોજી સેલના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ક્રિષ્ણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code